Site icon

રામનામની ‘હઠ’ નેપાળના પ્રધાનમંત્રી ખોદકામ કરાવી ને સાબિત કરશે કે અયોધ્યા નેપાળમાં હતું. જાણો વિગત…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

18 જુલાઈ 2020

 નેપાળના પુરાતત્ત્વીય વિભાગએ વડા પ્રધાન કે પી શર્મા ઓલીના ભગવાન રામનું "વાસ્તવિક જન્મસ્થળ" નેપાળમાં હોવાના દાવા પછી, દેશની દક્ષિણમાં થોરીમાં અભ્યાસ અને ખોદકામ શરૂ કરવાની યોજના બનાવી છે. જુદા જુદા પક્ષોના નેપાળના ઘણા ટોચના રાજકીય નેતાઓએ ઓલીની "અવાસ્તવિક અને અપ્રસ્તુત" ટિપ્પણી પાછી લેવા કહ્યું છે જેમાં ઓલીએ કહ્યું હતું કે ભગવાન રામનો જન્મ બીરગંજ નજીક થોરીમાં થયો હતો અને અસલી અયોધ્યા નેપાળમાં છે.

એમાં હવે નેપાળની આર્કિઓલોજી સર્વે ઑફ નેપાળ પણ જોડાયું છે, આ વિભાગ બિરગંજના થોરીમાં પુરાતત્ત્વીય અભ્યાસ શરૂ કરવાની સંભાવના અંગે ચર્ચા કરવા વિવિધ મંત્રાલયો સાથે ઘણી બેઠકો કરી રહ્યો છે. 

બીજીબાજુ વિપક્ષ 'નેપાળી કોંગ્રેસે' અયોધ્યા અંગે ઓલીના વિવાદિત નિવેદનોની કડક નિંદા કરી છે અને કહ્યું છે કે તેઓ દેશ પર શાસન કરવા માટે "નૈતિક અને રાજકીય આધાર ગુમાવી ચૂક્યા છે". નોંધનીય વાત એ છે કે ઓલીને પહેલાથી જ તેમની પોતાની પાર્ટીના નેતાઓના સખત વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે, જેઓ તેમની કામગીરીની શૈલી અને ભારત વિરોધી અગાઉના નિવેદનોને લઈને રાજીનામા માટે દબાણ કરી રહ્યા છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2ZJt7xT 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com     

Srinagar Protest on Khamenei Death: ખામેનેઈના મોત પર શ્રીનગરના રસ્તાઓ પર ઉતરી ભીડ; સુરક્ષાબળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ, કાશ્મીરમાં હાઈ-એલર્ટ.
MHA Alert on Iran Israel War: Iran Attack Impact in India: ભારતના અનેક રાજ્યોમાં સુરક્ષા કડક, ગૃહ મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી; કટ્ટરપંથી તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી નો આદેશ.
Delhi School Bomb Threat: દિલ્હીની ટોચની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! સરદાર પટેલ વિદ્યાલયમાં હાઈ-એલર્ટ; પોલીસનું સર્ચ ઓપરેશન શરૂ..
Air India Flights Cancelled: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર! એર ઈન્ડિયાએ મિડલ ઈસ્ટ અને યુરોપની ફ્લાઈટ્સ પર લીધો મોટો નિર્ણય..
Exit mobile version