આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે મોદી સરકારે બહાર પાડી નવી ગાઈડલાઈન, આ નિયમો કર્યા વધુ કડક કર્યા

by Dr. Mayur Parikh

ન્યુઝ કનટીનયુઝ બ્યુરો,

મુંબઈ, ૭ જાન્યુઆરી ૨૦૨૨

શુક્રવાર.

કોરોનાના વધતા જતા કેસોને પહોંચી વળવા કેન્દ્ર સરકાર સતત માર્ગદર્શિકા જારી કરી રહી છે. 

વિદેશથી આવતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ કોરોના રિપોર્ટ નેગેટિવ આવે તો પણ 7 દિવસનું હોમ ક્વોરન્ટાઇન ફરજિયાત બનાવ્યું છે.

સાથે જ આઠમા દિવસે તેમનો RTPCR ટેસ્ટ જરૂરી કરી દેવામાં આવ્યો છે. 

આ સિવાય યાત્રીઓને પોતાનો નેગેટિવ RTPCR રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. 

જોકે મુસાફરી પહેલા 72 કલાક પહેલા કરાવેલો કોરોના ટેસ્ટ જ માન્ય ગણવામાં આવશે. 

કેન્દ્રની આ ગાઈડલાઈન 11 જાન્યુઆરીએ લાગૂ કરવામાં આવશે.

બાપરે! કોરોના સંકટ વચ્ચે હવે આ ફલૂનું સંકટ માથા પર ઝંબોળી રહ્યું છે. જાણો વિગત
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More