આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે મોદી સરકારે બહાર પાડી નવી ગાઈડલાઈન, આ નિયમો કર્યા વધુ કડક કર્યા

by Dr. Mayur Parikh

ન્યુઝ કનટીનયુઝ બ્યુરો,

મુંબઈ, ૭ જાન્યુઆરી ૨૦૨૨

શુક્રવાર.

કોરોનાના વધતા જતા કેસોને પહોંચી વળવા કેન્દ્ર સરકાર સતત માર્ગદર્શિકા જારી કરી રહી છે. 

વિદેશથી આવતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ કોરોના રિપોર્ટ નેગેટિવ આવે તો પણ 7 દિવસનું હોમ ક્વોરન્ટાઇન ફરજિયાત બનાવ્યું છે.

સાથે જ આઠમા દિવસે તેમનો RTPCR ટેસ્ટ જરૂરી કરી દેવામાં આવ્યો છે. 

આ સિવાય યાત્રીઓને પોતાનો નેગેટિવ RTPCR રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. 

જોકે મુસાફરી પહેલા 72 કલાક પહેલા કરાવેલો કોરોના ટેસ્ટ જ માન્ય ગણવામાં આવશે. 

કેન્દ્રની આ ગાઈડલાઈન 11 જાન્યુઆરીએ લાગૂ કરવામાં આવશે.

બાપરે! કોરોના સંકટ વચ્ચે હવે આ ફલૂનું સંકટ માથા પર ઝંબોળી રહ્યું છે. જાણો વિગત
 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More