Site icon News Continuous Bureau | Mumbai

આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે મોદી સરકારે બહાર પાડી નવી ગાઈડલાઈન, આ નિયમો કર્યા વધુ કડક કર્યા

ન્યુઝ કનટીનયુઝ બ્યુરો,

મુંબઈ, ૭ જાન્યુઆરી ૨૦૨૨

Join Our WhatsApp Channel

શુક્રવાર.

કોરોનાના વધતા જતા કેસોને પહોંચી વળવા કેન્દ્ર સરકાર સતત માર્ગદર્શિકા જારી કરી રહી છે. 

વિદેશથી આવતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ કોરોના રિપોર્ટ નેગેટિવ આવે તો પણ 7 દિવસનું હોમ ક્વોરન્ટાઇન ફરજિયાત બનાવ્યું છે.

સાથે જ આઠમા દિવસે તેમનો RTPCR ટેસ્ટ જરૂરી કરી દેવામાં આવ્યો છે. 

આ સિવાય યાત્રીઓને પોતાનો નેગેટિવ RTPCR રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. 

જોકે મુસાફરી પહેલા 72 કલાક પહેલા કરાવેલો કોરોના ટેસ્ટ જ માન્ય ગણવામાં આવશે. 

કેન્દ્રની આ ગાઈડલાઈન 11 જાન્યુઆરીએ લાગૂ કરવામાં આવશે.

બાપરે! કોરોના સંકટ વચ્ચે હવે આ ફલૂનું સંકટ માથા પર ઝંબોળી રહ્યું છે. જાણો વિગત
 

Political Crisis in West Bengal।પશ્ચિમ બંગાળમાં રાજકીય સંકટ, મમતા સરકાર સામે ૫૯ ધારાસભ્યોએ બળવો કર્યો
Chardham Yatra 2026| કેદારનાથમાં ભીડ બેકાબૂ થતાં સરકાર કડક! યાત્રાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, નવા નિયમો લાગુ
Patna Coaching Clash| ફાયરિંગના દાવા પર ખાન સરનું મોટું નિવેદન, કહી આ ચોંકાવનારી વાત ‘
CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
Exit mobile version