Site icon

મોદી સરકાર એક્શન મોડમાં, કાશ્મીરમાં નિર્દોષ નાગરિકોની હત્યાના કેસની તપાસ આ એજન્સી કરશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 19 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

કાશ્મીરમાં આતંકવાદીઓએ પોતાની નવી ટાર્ગેટ કિલિંગ થીયરી અપનાવી છે, જેના લીધે અત્યાર સુધી જમ્મુ-કાશ્મીરમાં અનેક નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી છે.

આ મામલે કેન્દ્ર સરકારએ એક રણનીતિ બનાવી છે. કાશ્મીરમાં થયેલી હત્યાની તપાસ એનઆઇએ એટલે કે રાષ્ટ્રીય તપાસ એજન્સી કરશે.

સમગ્ર મામલાથી વાકેફ સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા ટૂંક સમયમાં આ અંગેનો આદેશ જારી કરી શકાય છે. 

જમ્મુ -કાશ્મીરની સરકાર અને કેન્દ્ર માને છે કે તાજેતરના ભૂતકાળમાં નાગરિકો પર વધેલા હુમલાઓ એક મોટા ષડયંત્રનો ભાગ છે.

આ ઘટનાઓમાં પાકિસ્તાન સમર્થિત ધ રેઝિસ્ટન્સ ફોર્સ અને અન્ય આતંકવાદી સંગઠનોનો હાથ સામે આવ્યો છે.

હવે મોબાઇલ વેન પર મળી રહી છે વેક્સિન, અંધેરી અને દાદરમાં ચાલી રહી છે ટ્રાયલ; જાણો વિગત

MILAN 2026 Concludes: ‘મિલાન ૨૦૨૬’નું સફળ સમાપન: ભારતીય સમુદ્રમાં ૪૨ યુદ્ધ જહાજો અને સબમરીનનો શક્તિ પ્રદર્શન; INS વિક્રાંત પર યોજાયો ભવ્ય સમારોહ.
Supreme Court Slam NCERT Corruption Chapter: ‘શું ન્યાયતંત્ર ભ્રષ્ટ છે?’, NCERT પર સુપ્રીમ કોર્ટની ફટકાર; ચીફ જસ્ટિસ સૂર્યકાંતે પુસ્તકના લખાણ સામે ઉઠાવ્યા ગંભીર સવાલો..
Rajmarg Pravesh Portal: હાઈવે પ્રોજેક્ટ્સ માટે ‘સિંગલ વિન્ડો’ સિસ્ટમ શરૂ; હવે સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મળશે મુક્તિ..
IDFC બેંક ફ્રોડ: હરિયાણા સરકારના કરોડો રૂપિયા ચાઉં કરી જવાનું મસમોટું કૌભાંડ; માસ્ટરમાઈન્ડ પૂર્વ મેનેજર સહિત ૪ જેલભેગા, જાણો કેવી રીતે ખેલાયો ખેલ
Exit mobile version