Site icon

મોદી સરકાર એક્શન મોડમાં, કાશ્મીરમાં નિર્દોષ નાગરિકોની હત્યાના કેસની તપાસ આ એજન્સી કરશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 19 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

કાશ્મીરમાં આતંકવાદીઓએ પોતાની નવી ટાર્ગેટ કિલિંગ થીયરી અપનાવી છે, જેના લીધે અત્યાર સુધી જમ્મુ-કાશ્મીરમાં અનેક નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી છે.

આ મામલે કેન્દ્ર સરકારએ એક રણનીતિ બનાવી છે. કાશ્મીરમાં થયેલી હત્યાની તપાસ એનઆઇએ એટલે કે રાષ્ટ્રીય તપાસ એજન્સી કરશે.

સમગ્ર મામલાથી વાકેફ સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા ટૂંક સમયમાં આ અંગેનો આદેશ જારી કરી શકાય છે. 

જમ્મુ -કાશ્મીરની સરકાર અને કેન્દ્ર માને છે કે તાજેતરના ભૂતકાળમાં નાગરિકો પર વધેલા હુમલાઓ એક મોટા ષડયંત્રનો ભાગ છે.

આ ઘટનાઓમાં પાકિસ્તાન સમર્થિત ધ રેઝિસ્ટન્સ ફોર્સ અને અન્ય આતંકવાદી સંગઠનોનો હાથ સામે આવ્યો છે.

હવે મોબાઇલ વેન પર મળી રહી છે વેક્સિન, અંધેરી અને દાદરમાં ચાલી રહી છે ટ્રાયલ; જાણો વિગત

Mumbai Rain: ગોવા પછી મુંબઈમાં પણ વરસાદ, સમુદ્રમાં ઊંચા મોજાનું એલર્ટ, આઈએમડીએ આપી આ ચેતવણી
Cyber ​​thug: સાયબર ઠગોએ લીધો જીવ! પુણેમાં નિવૃત્ત અધિકારીને ૧.૧૯ કરોડની છેતરપિંડીનો આઘાત, થયું દુઃખદ નિધન
Delhi Riots 2020: સત્તા પરિવર્તનના ષડયંત્ર હતા ૨૦૨૦ના રમખાણો… સુપ્રીમ કોર્ટમાં દિલ્હી પોલીસનો દાવો, ટ્રમ્પના પ્રવાસ સાથે શું છે કનેક્શન?
Akhtar Qutubuddin: નકલી વૈજ્ઞાનિક બનેલા અખ્તર કુતુબુદ્દીને પરમાણુ ડેટા ચોર્યો! ચિંતા વધારનારી ઘણી વસ્તુઓ મળી આવી
Exit mobile version