Site icon

મહામારીને લઈને નવી ભવિષ્યવાણી… જો ભારતમાં આવું ન થાય તો જ કોરોનાની ચોથી લહેર આવવાની શક્યતા નહિવત

News Continuous Bureau Mumbai 

ભારત સહિત વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને લઇને એક સારા સમાચાર સામે આવ્યા છે. 

Join Our WhatsApp Community

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ નિષ્ણાતોએ કહ્યું છે કે હવે ભારતમાં કોરોનાની ચોથી લહેર આવવાની શક્યતા નહિવત છે. 

એટલે કે કોરોના વાઇરસ હવે હંમેશને માટે ખતમ થઇ શકે છે.

જોકે સાથે તેમણે એમ પણ કહ્યું છે કે જો હવે નવો વેરિઅન્ટ ન આવે તો જ આ શક્ય છે. 

ઉલ્લેખનીય છે કે ભારતમાં છેલ્લા 662 દિવસમાં પ્રથમ વખત કોરોનાના દૈનિક કેસ સૌથી ઓછા માત્ર 3993 સામે આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : વિદેશ જતા મુસાફરો માટે રાહતના સમાચાર, આખરે બે વર્ષ બાદ આ તારીખથી આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ઉડાનો ફરી શરૂ થશે, જાણો વિગત

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version