Site icon

ભારતીય રેલવેએ ચાલતી ટ્રેનોમાંથી દૂર કરી આ મફત સુવિધા, સરકારે આપી માહિતી ; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 6 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

દેશમાં મોટા ભાગના રેલવે સ્ટેશન પર મુસાફરોને મળતી ફ્રી વાઇ-ફાઇ સુવિધા બંધ કરવામાં આવી છે. 

કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ વર્ષ અગાઉ આ સુવિધા પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી હતી, પરંતુ ઊંચા ખર્ચ અને તકનીકી કારણોસર આ સુવિધા બંધ કરી દેવામાં આવી છે.

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક નિવેદનમાં જણાવ્યું કે આ યોજના નાણાકીય રીતે પોશાય શકે તેમ નથી. 

આ ઉપરાંત મુસાફરોને પણ પુરતી સ્પીડ સાથેની વાઇફાઇ સુવિધા મળતી ન હતી. તેથી સરકારે હાલ તુરંત આ યોજના બંધ કરી છે. 

ઉલ્લેખનીય છે કે હાલમાં ભારતીય રેલવે દેશભરમાં 6000 થી વધુ સ્ટેશનો પર વાઇ-ફાઇ ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડે છે. 

મોટા સમાચાર : દેશના સર્વોચ્ચ રમત-ગમત એવોર્ડ 'ખેલરત્ન'નું નામ બદલાયું, હવે રાજીવ ગાંધી નહિ પરંતુ આ નામે એવોર્ડ અપાશે

Jet Fuel Crisis:મોંઘી થશે હવાઈ સફર: જેટ ફ્યુઅલના ભાવમાં તોતિંગ વધારો, સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે સીધો બોજ
Braving the Mines: મોતને હાથતાળી આપી નીકળ્યું ભારતીય જહાજ! માઈન્સથી ભરેલા દરિયામાં ઈરાની સેનાએ આ રીતે બચાવ્યું LPG ટેન્કર
April Rule 2026: આજથી બદલાઈ ગયા આ 7 મોટા નિયમો; રેલવે ટિકિટ, ATM ટ્રાન્ઝેક્શન અને ઇનકમ ટેક્સમાં થયેલા ફેરફારોની તમારા ખિસ્સા પર શું થશે અસર?
PACL Scam Refund: PACL કૌભાંડ: લાખો રોકાણકારો માટે આશાનું કિરણ, ED ₹15,582 કરોડની મિલકતો લોઢા સમિતિને સોંપશે
Exit mobile version