318
Join Our WhatsApp Channel
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ મે ૨૦૨૧
શનિવાર
ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ભારતનું ચોમાસું આંદામાન અને નિકોબારના દ્વીપ સમૂહ પર પહોંચી ગયું છે. આનો અર્થ એ થાય છે કે આગામી એક અઠવાડિયામાં એ કેરળ પહોંચી જશે તેમ જ સમયસર ભારત પર વાદળાઓ છવાઈ જશે.
ઉલ્લેખનીય છે કે મોસમ વિભાગે પહેલાં જણાવ્યું હતું કે ચોમાસું એક દિવસ વહેલું એટલે કે 31મી મેના રોજ બેસી જાય એવી શક્યતા છે.
You Might Be Interested In