274
Join Our WhatsApp Community
દેશમાં છેલ્લા 24 કલાકમાં 20,346 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 222 દર્દીઓ ના મોત થયા છે.
દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,03,95,278 લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.
દેશમાં કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 1,00,16,859 થયો છે.
આ સાથે જ દેશમાં રિકવરી રેટ વધીને 96.36 ટકા થયો છે.
દેશમાં હાલમાં 2,28,083 સક્રિય કેસ છે.
You Might Be Interested In
