સારા સમાચાર : દેશમાં કોરોના વાયરસને હરાવી એક કરોડથી વધુ દર્દીઓ સ્વસ્થ થયા

by Dr. Mayur Parikh

દેશમાં છેલ્લા 24 કલાકમાં 20,346 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 222  દર્દીઓ ના મોત થયા છે. 

દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,03,95,278  લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 1,00,16,859 થયો છે. 

આ સાથે જ દેશમાં રિકવરી રેટ વધીને 96.36 ટકા થયો છે. 

દેશમાં હાલમાં 2,28,083 સક્રિય કેસ છે.

 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment