Site icon

સારા સમાચાર : દેશમાં કોરોના વાયરસને હરાવી એક કરોડથી વધુ દર્દીઓ સ્વસ્થ થયા

દેશમાં છેલ્લા 24 કલાકમાં 20,346 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 222  દર્દીઓ ના મોત થયા છે. 

દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,03,95,278  લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.

Join Our WhatsApp Community

દેશમાં કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 1,00,16,859 થયો છે. 

આ સાથે જ દેશમાં રિકવરી રેટ વધીને 96.36 ટકા થયો છે. 

દેશમાં હાલમાં 2,28,083 સક્રિય કેસ છે.

 

President Draupadi Murmu: રાફેલની ગર્જના: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અંબાલાના આકાશમાં ઉડાન ભરી, ભારતીય વાયુસેનાનું વધાર્યું સન્માન.
Pakistan Army: લીપા વેલીમાં પાકિસ્તાની સેનાનો સીઝફાયર ભંગ, ભારતીય ચોકીઓ પર ફાયરિંગ
Delhi Airport: જુઓ: દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના: વિમાનથી થોડે દૂર ઊભેલી બસ બની આગનો ગોળો, જુઓ વિડિયો
Fake voter list: ઉદ્ધવ જૂથનો સણસણતો આક્ષેપ: ‘ચૂંટણી રોકી દઈશું’ – વોટર લિસ્ટ પર ઉઠાવ્યા સવાલ
Exit mobile version