Site icon

અજબ સરપંચનું ગજબ ફરમાન. જે ખેડૂત આંદોલન માં નહિ જાય તેને દંડ ભરવો પડશે. નાત બહાર મુકાશે. જાણો વિગત.

પંજાબના ભટીંડા જિલ્લાના એક ગામના સરપંચે એવું ફરમાન બહાર પાડીને એવું જણાવ્યું છે કે ગામના દરેક પરિવારના એક સભ્યને ખેડૂત આંદોલનમાં સામેલ થવું જોઈએ.

જો કોઈ પરિવાર આવું ન કરી શકે તો તેને માટે 1500 રુપિયાનો દંડ ભરવો પડશે.

Join Our WhatsApp Community

દંડ ભરવાનો ઈન્કાર કરનાર પરિવારે નાત બહાર મૂકવામાં આવશે.

દરેક પરિવારના સભ્યે ઓછામાં ઓછું એક અઠવાડિયા સુધી ખેડૂત આંદોલનમાં હાજરી આપવી

Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
BJP Organizational Changes: અધ્યક્ષ બનતા જ નિતિન નબીનનો માસ્ટરસ્ટ્રોક! વિનોદ તાવડે અને આશિષ શેલારને સોંપી મોટી જવાબદારી; ભાજપના સંગઠનમાં ધરખમ ફેરફાર
Sunita Williams: અવકાશના ક્ષેત્રમાં એક યુગનો અંત: 27 વર્ષની સેવા અને 608 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા બાદ સુનિતા વિલિયમ્સ નાસામાંથી નિવૃત્ત.
Nitin Nabin BJP President: નિતિન નબીન બન્યા ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ; બિહારના કદાવર નેતા સામે સંગઠન મજબૂત કરવાના આ છે મુખ્ય પડકારો.
Exit mobile version