PM મોદીના પ્રવાસ પહેલાં કાશ્મીરમાં સેનાનો સપાટો: આટલા આતંકવાદીના ઢીમ ઢાળી દીધા, 1 વીર સપૂત શહીદ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જમ્મુ કાશ્મીરના પ્રવાસના બે દિવસ અગાઉ આતંકીઓએ હુમલો કર્યો છે.

પ્રાપ્ત જાણકારી મુજબ જમ્મુ-કાશ્મીરના અલગ-અલગ વિસ્તારોમાં બે અથડામણ થયા છે, જેમાં ચાર આતંકવાદીઓને ઠાર કરી દેવાયા છે. 

આતંકીઓ વિરુદ્ધના આ ઓપરેશનમાં એક ભારતીય સૈનિકે પણ જીવ ગુમાવ્યો છે, જ્યારે ચાર ઘાયલ થયાના અહેવાલ સામે આવ્યાં છે.

આ સમાચાર પણ વાંચો : બ્રિટિશ બોરિસ જોનસનએ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે કરી મુલાકાત, આ મોટા મુદ્દાઓ પર થઈ ચર્ચા..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More