Site icon

PM મોદીના પ્રવાસ પહેલાં કાશ્મીરમાં સેનાનો સપાટો: આટલા આતંકવાદીના ઢીમ ઢાળી દીધા, 1 વીર સપૂત શહીદ

News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જમ્મુ કાશ્મીરના પ્રવાસના બે દિવસ અગાઉ આતંકીઓએ હુમલો કર્યો છે.

Join Our WhatsApp Community

પ્રાપ્ત જાણકારી મુજબ જમ્મુ-કાશ્મીરના અલગ-અલગ વિસ્તારોમાં બે અથડામણ થયા છે, જેમાં ચાર આતંકવાદીઓને ઠાર કરી દેવાયા છે. 

આતંકીઓ વિરુદ્ધના આ ઓપરેશનમાં એક ભારતીય સૈનિકે પણ જીવ ગુમાવ્યો છે, જ્યારે ચાર ઘાયલ થયાના અહેવાલ સામે આવ્યાં છે.

આ સમાચાર પણ વાંચો : બ્રિટિશ બોરિસ જોનસનએ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે કરી મુલાકાત, આ મોટા મુદ્દાઓ પર થઈ ચર્ચા..

PM Modi Manipur visit: મણિપુર હિંસા બાદ PM મોદીની પ્રથમ મુલાકાત, આ શહેર થી શરૂ થશે તેમનો પ્રવાસ
India-Nepal Border: નેપાળની જેલમાંથી ભાગેલા કેદીઓનો ભારતમાં પ્રવેશ કરવાનો પ્રયાસ સીમા દળે બનાવ્યો નિષ્ફળ, કરી આટલા ની ધરપકડ
PM Modi: 2023 બાદ વડાપ્રધાન મોદી પ્રથમ વખત લેશે આ રાજ્યની મુલાકાત, સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા થઇ અત્યંત કડક
Physiotherapist: આરોગ્ય સેવા મહા નિદેશાલય નો મહત્વનો આદેશ, જાણો કેમ હવે ફિઝિયોથેરાપિસ્ટ પોતાના નામની આગળ ડોક્ટર નહીં લખી શકે
Exit mobile version