Site icon

કાશ્મીરમાં ફરી આતંકીઓ સાથે અથડામણ, સેનાનો એક જવાન શહીદ, એક આતંકી ઠાર

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

જમ્મુ કાશ્મીર

Join Our WhatsApp Community

7 જુલાઈ 2020

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે આજે ફરી થયેલી અથડામણમાં સેના અને પોલીસનો એક-એક જવાન ઘાયલ થયા હતાં. જેમાંથી સેના જવાન શહીદ થયો છે. જ્યારે એક આતંકી પણ ઠાર થયો છે અને ઓપરેશન હજુ ચાલુ છે. સુત્રોના જણાવ્યા અનુસાર પુલવામાના એક ગામમાં 2-3 આતંકીઓ છૂપાયેલા હોવાની બાતમી મળી હતી.

 એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોલીસ અને 53 રાષ્ટ્રીય રાયફલ્સ (આરઆર) અને સીઆરપીએફની એક જોઈન્ટ ટીમે ગુસો વિસ્તારમાં એક ઘેરાબંધી કરી અને સર્ચ અભિયાન ચલાવ્યું હતું. જેમાં પોલીસ અને સેનાના જવાનોએ જેવો વિસ્તાર ઘેર્યો કે આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ. જેના બદલામાં સેના પોલીસની જોઈન્ટ ટીમ દ્વારા આતંકીઓને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો જેના બાદ અથડામણ શરૂ થઈ હતી..

સેનાએ જ્યારથી જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓને મારવા માટે "આપરેશન ઓલ આઉટ" થરુ કર્યું છે ત્યારથી લઈ હમણાં સુધીમાં 125 થી વધુ આતંકવાદી માર્યા ગયાં છે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3f7Yh7a 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: સાંજે 6 વાગ્યે BJP મુખ્યાલય જશે PM નરેન્દ્ર મોદી, કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
Bihar Election Results: બિહાર ચૂંટણીના પરિણામો 2025: મહારાષ્ટ્રમાં મદદે આવી લાડકી બહેન; બિહારમાં પણ NDAને મહિલાઓનો જ સહારો.
Jawaharlal Nehru Birth Anniversary: PM મોદીએ પૂર્વ PM જવાહરલાલ નહેરુને તેમની ૧૨૫મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
Exit mobile version