Site icon News Continuous Bureau

સાવચેત રહેજો, કોરોના હજુ ગયો નથી.. છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયેલા આંકડાએ વધાર્યું સરકારનું ટેન્શન.. જાણો શું છે કોરોનાની સ્થિતિ

News Continuous Bureau | Mumbai

દેશમાં જીવલેણ કોરોના વાયરસ(Covid19 Outbreak) મહામારીના નવા મામલામાં ફરી એકવાર વધારો થઈ રહ્યો છે.  

Join Our WhatsApp Community

દેશમાં છેલ્લા 24 કલાકમાં 2067 નવા કેસ(Covid cases) નોંધાયા છે અને 40 સંક્રમિત દર્દીઓના મોત(Covid death) થયા છે. 

આ અગાઉ સોમવારે 1247 કેસ નોંધાયા હતા. એટલે કે, 24 કલાકમાં દેશમાં લગભગ 65 ટકા કેસોનો વધારો થયો છે. 

જો કે, આ દરમિયાન 1547 લોકો સાજા પણ થયા છે. હાલ એક્ટિવ કેસ(Active case) વધીને 12, 340 થઈ ગયા છે. 

ઉલ્લેખનીય છે કે દેશમાં અત્યાર સુધીમાં 4,25,13,248 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે અને 5,22,006 કોરોના દર્દીના(Covid patients) મોત થયા છે.

આ સમાચાર પણ વાંચો : દેશમાં ફરી એકવાર વધતા જતા કોરોના કેસ વચ્ચે મોદી સરકારે લીધો મોટો નિર્ણય, વીમા યોજનાની મુદત આટલા દિવસ સુધી લંબાવી

Noida Workers’ Protest: નોઈડામાં મજૂર આક્રોશનું અસલી કારણ શું? વેતન વધારો અને ગ્રેજ્યુઇટી સહિતની આ માંગણીઓ પર મચ્યો છે સંગ્રામ
Wheat Crop India :ઘઉંની નવી સિઝનના પ્રારંભે જ માવઠાંનો માર અને નિકાસ બેહાલ
Noida Salary Protest Turns Violent: નોઈડામાં મજૂરો અને પોલીસ વચ્ચે લોહિયાળ જંગ, આગજની અને તોડફોડ બાદ આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો.
Vrindavan Boat Tragedy:વૃંદાવનમાં યમુના નદીમાં મોટી હોનારત, ૧૦ શ્રદ્ધાળુઓના મોત, રેસ્ક્યૂ ઓપરેશન હજુ પણ યથાવત.
Exit mobile version