Site icon

સાવચેત રહેજો, કોરોના હજુ ગયો નથી.. છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયેલા આંકડાએ વધાર્યું સરકારનું ટેન્શન.. જાણો શું છે કોરોનાની સ્થિતિ

News Continuous Bureau | Mumbai

દેશમાં જીવલેણ કોરોના વાયરસ(Covid19 Outbreak) મહામારીના નવા મામલામાં ફરી એકવાર વધારો થઈ રહ્યો છે.  

Join Our WhatsApp Community

દેશમાં છેલ્લા 24 કલાકમાં 2067 નવા કેસ(Covid cases) નોંધાયા છે અને 40 સંક્રમિત દર્દીઓના મોત(Covid death) થયા છે. 

આ અગાઉ સોમવારે 1247 કેસ નોંધાયા હતા. એટલે કે, 24 કલાકમાં દેશમાં લગભગ 65 ટકા કેસોનો વધારો થયો છે. 

જો કે, આ દરમિયાન 1547 લોકો સાજા પણ થયા છે. હાલ એક્ટિવ કેસ(Active case) વધીને 12, 340 થઈ ગયા છે. 

ઉલ્લેખનીય છે કે દેશમાં અત્યાર સુધીમાં 4,25,13,248 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે અને 5,22,006 કોરોના દર્દીના(Covid patients) મોત થયા છે.

આ સમાચાર પણ વાંચો : દેશમાં ફરી એકવાર વધતા જતા કોરોના કેસ વચ્ચે મોદી સરકારે લીધો મોટો નિર્ણય, વીમા યોજનાની મુદત આટલા દિવસ સુધી લંબાવી

Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: સાંજે 6 વાગ્યે BJP મુખ્યાલય જશે PM નરેન્દ્ર મોદી, કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
Bihar Election Results: બિહાર ચૂંટણીના પરિણામો 2025: મહારાષ્ટ્રમાં મદદે આવી લાડકી બહેન; બિહારમાં પણ NDAને મહિલાઓનો જ સહારો.
Jawaharlal Nehru Birth Anniversary: PM મોદીએ પૂર્વ PM જવાહરલાલ નહેરુને તેમની ૧૨૫મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
Doctor Umar Mohammad: સુરક્ષા દળોનું મોટું એક્શન: પુલવામામાં દિલ્હી ધમાકાના ગુનેગાર ડૉ. ઉમરનું ઘર ‘બ્લાસ્ટ’થી ઉડાવી દેવાયું!
Exit mobile version