Site icon

છેલ્લા પાંચ વર્ષમાં અધધ આટલા લાખ લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી! જાણો ચોંકાવનારી વિગત 

કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષમાં લગભગ 7 લાખ લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી છે. 

અત્યારે કુલ 1,24,99,395 ભારતીય નાગરિકો વિશ્વના વિવિધ દેશોમાં વસે છે, એટલું જ નહીં ભારતની નાગરિકા તેમને જરૂરી લાગી નથી.

Join Our WhatsApp Community

2015 થી 2019 સુધીના પાંચ વર્ષમાં 6,76,074 ભારતીયોને દેશમાંથી રસ ઉઠી ગયો છે. 

 

Uttarakhand Disaster: ઉત્તરાખંડના સહસ્ત્રધારા માં ફાટ્યું વાદળ, રમકડાંની જેમ તણાઈ કાર, જાણો ક્યાં થયું કેટલું નુકશાન
Dog punishment: હવે માણસ ની જેમ કુતરાઓ ને પણ થશે આવી સજા, ઉત્તર પ્રદેશ સરકારે લીધો અનોખો નિર્ણય
Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો
Supreme Court: સુપ્રીમ કોર્ટે વનતારા કેસની સુનાવણી દરમિયાન કરી મહત્વપૂર્ણ ટિપ્પણી, હાથી રાખવા ને લઈને કહી આવી વાત
Exit mobile version