Site icon

છેલ્લા પાંચ વર્ષમાં અધધ આટલા લાખ લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી! જાણો ચોંકાવનારી વિગત 

કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષમાં લગભગ 7 લાખ લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી છે. 

અત્યારે કુલ 1,24,99,395 ભારતીય નાગરિકો વિશ્વના વિવિધ દેશોમાં વસે છે, એટલું જ નહીં ભારતની નાગરિકા તેમને જરૂરી લાગી નથી.

Join Our WhatsApp Community

2015 થી 2019 સુધીના પાંચ વર્ષમાં 6,76,074 ભારતીયોને દેશમાંથી રસ ઉઠી ગયો છે. 

 

Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: સાંજે 6 વાગ્યે BJP મુખ્યાલય જશે PM નરેન્દ્ર મોદી, કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
Bihar Election Results: બિહાર ચૂંટણીના પરિણામો 2025: મહારાષ્ટ્રમાં મદદે આવી લાડકી બહેન; બિહારમાં પણ NDAને મહિલાઓનો જ સહારો.
Jawaharlal Nehru Birth Anniversary: PM મોદીએ પૂર્વ PM જવાહરલાલ નહેરુને તેમની ૧૨૫મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
Doctor Umar Mohammad: સુરક્ષા દળોનું મોટું એક્શન: પુલવામામાં દિલ્હી ધમાકાના ગુનેગાર ડૉ. ઉમરનું ઘર ‘બ્લાસ્ટ’થી ઉડાવી દેવાયું!
Exit mobile version