Site icon

છેલ્લા પાંચ વર્ષમાં અધધ આટલા લાખ લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી! જાણો ચોંકાવનારી વિગત 

કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષમાં લગભગ 7 લાખ લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી છે. 

અત્યારે કુલ 1,24,99,395 ભારતીય નાગરિકો વિશ્વના વિવિધ દેશોમાં વસે છે, એટલું જ નહીં ભારતની નાગરિકા તેમને જરૂરી લાગી નથી.

Join Our WhatsApp Community

2015 થી 2019 સુધીના પાંચ વર્ષમાં 6,76,074 ભારતીયોને દેશમાંથી રસ ઉઠી ગયો છે. 

 

Gulshan Kumar Murder Case: ‘કેસેટ કિંગ’ ગુલશન કુમારની હત્યા કરનાર શાર્પ શૂટર અબ્દુલ મર્ચન્ટનું જેલમાં મોત, જાણો શું છે મૃત્યુનું આંચકાજનક કારણ
Indian Railways 52: ભારતીય રેલવેમાં ‘સુધારાનો મહાકુંભ’: 52 અઠવાડિયામાં લાગુ થશે 52 મોટા ફેરફાર,જાણો વિગતે
Shashi Tharoor: જવાહરલાલ નહેરુ વિશે શશિ થરૂરનું મોટું નિવેદન, 1962ના ચીન યુદ્ધમાં હાર માટે નિર્ણયોને ગણાવ્યા જવાબદાર
India’s First Hydrogen Train: માત્ર ₹5ના સિક્કામાં કરો સફર! અવાજ અને ધુમાડા વગર દોડતી દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેન, જાણો તેની ખાસિયતો
Exit mobile version