Site icon News Continuous Bureau | Mumbai

છેલ્લા પાંચ વર્ષમાં અધધ આટલા લાખ લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી! જાણો ચોંકાવનારી વિગત 

કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષમાં લગભગ 7 લાખ લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી છે. 

અત્યારે કુલ 1,24,99,395 ભારતીય નાગરિકો વિશ્વના વિવિધ દેશોમાં વસે છે, એટલું જ નહીં ભારતની નાગરિકા તેમને જરૂરી લાગી નથી.

Join Our WhatsApp Channel

2015 થી 2019 સુધીના પાંચ વર્ષમાં 6,76,074 ભારતીયોને દેશમાંથી રસ ઉઠી ગયો છે. 

 

Ink Attack on Abhijeet Deepke અભિજીત દીપકે પર શાહીનો હુમલો જાહેરમાં મહિલાએ ફેંકી શાહી, રાજકીય ગરમાવો વધ્યો
Sonam Wangchuk Protest હોસ્પિટલમાં પણ સોનમ વાંગચુકના ઉપવાસ યથાવત પત્નીએ કહ્યું 20 જુલાઈએ સંસદ માર્ચ થઈને જ રહેશે
Vikram1 Launch Success ઓર્બિટમાં ગુંજ્યું ‘વંદે માતરમ્’ ‘વિક્રમ1’ ની સફળ લોન્ચિંગ પર પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને કર્યો ફોન; ટીમને પાઠવ્યા અભિનંદન
Sonam Wangchuk Protest History સરકાર સામે વાંગચુકનો ‘અગ્નિપથ’ ૫ વાર અનશન કરી લદ્દાખના હકો માટે લડ્યા આ વૈજ્ઞાનિક, જાણો શું મળ્યું પરિણામ?
Exit mobile version