Site icon

ભારત ટૂંક સમયમાં 100 કરોડ રસીકરણના માઈલસ્ટોનને પાર કરશે, જશ્નની સરકારે આ રીતે કરી છે તૈયારી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 15 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

દેશમાં કોરોના રસીકરણ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે. બધાની નજર રસીકરણના નંબર પર છે. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 96 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.  

ભારત આગામી સપ્તાહ સુધીમાં 100 કરોડથી વધુ રસી ડોઝના આંકડા પર પહોંચશે. 

આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા મુજબ રસીકરણના ત્રીજા તબક્કાની શરૂઆત બાદ 38,99,42,616 ડોઝ પ્રથમ ડોઝ તરીકે આપવામાં આવ્યા છે. 

જોકે એક આંકડો એ પણ દર્શાવે છે કે અત્યારે 30% લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારે આ પ્રસંગ માટે ખાસ તૈયારીઓ કરી રહી છે. જે સમયે ભારતમાં 100 કરોડ કોરોના રસી ડોઝનો આંકડો પૂર્ણ થશે, તે સમયે તમામ જાહેર સ્થળોએ તમામ રેલવે સ્ટેશન, તમામ એરપોર્ટ અને બસ સ્ટેશન પર જાહેરાત એક સાથે કરવામાં આવશે. આ સિવાય દેશના તમામ દરિયાકિનારા અને જહાજો પર આ ખાસ સીમાચિહ્નરૂપ હૂટિંગ થશે.

IRCTC Name Change: કન્ફર્મ ટિકિટમાં નામ બદલવું છે? IRCTC પર બુકિંગ કરાવ્યા બાદ પણ આ સરળ રીતે બદલી શકાશે મુસાફરનું નામ!
Faridabad Terror Plot: મોટો ખુલાસો! ૩૬૦ કિલો RDX મામલામાં નવો વળાંક, આતંકીના તાર ‘મહિલા ડૉક્ટર’ સાથે જોડાયેલા!
Ricin Poison: દહેશત! ગુજરાતમાં ISIS આતંકીઓ પાસેથી ‘બાયો-કેમિકલ હથિયાર’ રિસિન જપ્ત, જાણો તે કેટલું છે ખતરનાક
Faridabad Terror Conspiracy: આતંકના ઇતિહાસનું સૌથી મોટું કાવતરું: ૩૬૦ કિલો વિસ્ફોટકો સાથે પકડાયેલા આતંકીઓનો શું હતો ખતરનાક પ્લાન?
Exit mobile version