Site icon

બોલો.. આતંકના આકા એવા હાફીસ સઈદના બેંક ખાતા ફરી ચાલુ થયા.. જેણે ખોલવાની પરવાનગી આપી તેનું નામ જાણી ને ચોંકી જશો…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

13 જુલાઈ 2020

પાકિસ્તાની સરકારે લશ્કર-એ-તોઇબાના સ્થાપક, જમાત-ઉદ-દાવાના નેતા અને મુંબઇ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઈદ સહિતના તેના પાંચ સહયોગીઓના બેંક ખાતા ખોલવાની મંજુરી આપી દીધી છે.

અહીં સ્પષ્ટતા જરૂરી છે કે, હાફિઝ સઈદ, જમાત-ઉદ-દાવાના અબ્દુલ સલામ ભુતવી, હાજી એમ. અશરફ, યાહ્યા મુજાહિદ અને ઝફર ઇકબાલ સાથે મળીને સંયુક્ત રાષ્ટ્રને અપીલ કરી હતી કે કુટુંબના ખર્ચ પૂરા કરવા માટે તેમની પાસે પૈસા નથી આથી જે બેંક ખાતા સીઝ કરવામાં આવ્યાં છે તેને ખોલવાની મંજૂરી આપે જેથી પોતાના કુટુંબ નું ભરણ પોષણ કરી શકે. નોંધપાત્ર વાત એ છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આ બધાને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કર્યા છે.. 

વિશ્વસ્તરે ભારતના દબાણ બાદ આ પાંચ  આતંકવાદીઓ વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રમાં અપીલ કર્યા પછી આતંકવાદી જયારે કર્યા હતાં. પરંતુ  પાકિસ્તાની સરકારે સંયુક્ત રાષ્ટ્રને તેમની આવક અને નાણાકીય સંસાધનો વિશે માહિતી આપી, અન્ય વિગતો સાથે તેમનો બેંક એકાઉન્ટ નંબર પણ UN માં આપવામાં આવ્યો હતો. ત્યારબાદ યુએન સિક્યુરિટી કાઉન્સિલની મંજૂરી સમિતિએ પાંચેય બેંક ખાતા ખોલવાની મંજૂરી આપી હતી….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2ZknkhT 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Nitin Nabin BJP President: નિતિન નબીન બન્યા ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ; બિહારના કદાવર નેતા સામે સંગઠન મજબૂત કરવાના આ છે મુખ્ય પડકારો.
Karnataka DGP K Ramachandra Rao Suspended: DGP રામચંદ્ર રાવના અશ્લીલ વીડિયોથી કર્ણાટકમાં ખળભળાટ! ઓફિસમાં જ ‘રંગરેલિયા’ મનાવતા ટોપ કોપ સસ્પેન્ડ; જાણો શું છે આખો વિવાદ
Salarimala Gold Theft Case: સબરીમાલા મંદિરની પવિત્રતાને કલંક? સોનાની ચોરી મામલે ED એક્શનમાં, મુખ્ય પૂજારી સકંજામાં; કરોડોના કૌભાંડનો પર્દાફાશ થવાની શક્યતા
Earthquake: દિલ્હીમાં ભૂકંપના આંચકાથી ફફડાટ: સવારે 8:44 વાગ્યે ધ્રૂજી ઉઠી રાજધાની; જાણો ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version