કંગાળ પાકિસ્તાનને હવે ભારત મદદ કરશે. દુશ્મનાવટ ભૂલીને વેક્સિન ના આટલા કરોડ ડોઝ આપશે.

by Dr. Mayur Parikh

ચીન નું પુંછડુ પકડીને ફરતુ પાકિસ્તાન કોરોના મહામારી સામે લાચાર બન્યું છે. 

દુનિયાભરમાં આતંક ફેલાવવામાં અવ્વલ કંગાળ પાકિસ્તાનની મદદે આખરે ભારત આવ્યું છે. 

ભારત પાકિસ્તાનને કોરોનાની વક્સિનના 4.50 કરોડ જેટલા ડોઝ આપશે. મીડિયા અહેવાલો અનુસાર માર્ચ મહિનામાં પાકિસ્તાનને કોરીના વેક્સિન નો પહેલો જથ્થો મળશે. ત્યારબાદ જૂન સુધીમાં તમામ ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

પાકિસ્તાનને વેક્સીન કરાર મુજબ આપવામાં આવશે જે પાકિસ્તાન સાથે સપ્ટેમ્બર 2020માં કરાર કરવામાં આવ્યો હતો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More