Site icon

પાકિસ્તાની મહિલાએ અટારી બોર્ડર પર આપ્યો બાળકને જન્મ, બાળકનું રાખવામાં આવ્યું આ રસપ્રદ નામ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 8 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર.

પાકિસ્તાનથી ભારત તિર્થ યાત્રા માટે આવ્યા હતા.તેમના પાકિસ્તાન પાછા જવુ છે પણ કેટલાક દસ્તાવેજાેના અભાવે તેઓ પાછા જઈ શકે તેવી સ્થિતિમાં નથી.છેલ્લા કેટલાક દિવસોથી અટારી-વાઘા બોર્ડર પર આંતરરાષ્ટ્રીય ચેક પોસ્ટ પાસે બલમ રામ અને નિંબુ બાઈ તેમજ બીજા નાગરિકો ટેન્ટ લગાવીને રહી રહ્યા છે. ૨ ડિસેમ્બરે નિંબુ બાઈને પ્રસુતિની પીડા ઉપડી ત્યારે આસપાસના સ્થાનિક લોકોની મદદથી તેમની ડિલિવરી કરવામાં આવી હતી.ભારત-પાક સીમા પર જ બાળકનો જન્મ થયો હોવાથી માતા પિતાએ હવે તેને બોર્ડર નામ આપી દીધુ છે. અહીંયા રહેતા ૯૭ લોકોમાંથી ૪૭ બાળકો છે અને આ પૈકીના ૬ બાળકોનો જન્મ ભારતની ધરપતી પર જ થયો છે.આ જ રીતે અન્ય એક નાગરિકે પોતાના બાળકનુ નામ ભરત રાખ્યુ છે.આ નાગરિક પણ ભારત આવ્યા બાદ પાકિસ્તાન પાછા જઈ શક્યા નથી. સ્થાનિક લોકો આ પાક નાગરિકોને ખાવા-પીવાની મદદ કરી રહ્યા છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં રહેતા એક હિન્દુ દંપતિએ પોતાના બાળકના રાખેલા નામની આજકાલ ભારે ચર્ચા થઈ રહી છે. પંજાબ પ્રાંતમાં રહેતા બલમ રામ અને નિંબુ બાઈ નામના દંપતિએ પોતાના બાળકનુ નામ બોર્ડર રાખ્યુ છે.તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બીજા કેટલાક પાકિસ્તાની નાગરિકો સાથે અટારી-વાઘા બોર્ડર પર જ રહી રહ્યા છે.

ભારતમાં ત્રીજી લહેરના ભણકારા, દેશમાં ઓમિક્રોનના કેસ માત્ર 5 દિવસમાં આટલા ગણા વધ્યા; જાણો વિગતે 

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version