Site icon

Pariksha Pe Charcha 2025: પરીક્ષા પે ચર્ચા 2025 હવે નવા અને જીવંત સ્વરૂપમાં! PM મોદીએ વિશિષ્ટ આટલા એપિસોડમાં તણાવમુક્ત પરીક્ષા માટે મહત્વપૂર્ણ સૂચનો આપ્યા..

Pariksha Pe Charcha 2025: 'પરીક્ષા પે ચર્ચા' પાછી આવી ગઈ છે અને તે પણ એક નવા અને જીવંત સ્વરૂપમાં!: પ્રધાનમંત્રી

Pariksha Pe Charcha 2025 Pariksha Pe Charcha 2025 now in a new and lively format

Pariksha Pe Charcha 2025 Pariksha Pe Charcha 2025 now in a new and lively format

News Continuous Bureau | Mumbai

  • તમામ #ExamWarriors, તેમના માતાપિતા અને શિક્ષકોને આગ્રહ છે કે તેઓ #PPC2025 અવશ્ય જુએ, જેમાં તણાવમુક્ત પરીક્ષાના વિવિધ પાસાઓને આવરી લેતા 8 ખૂબ જ રસપ્રદ એપિસોડ છે!: પ્રધાનમંત્રી

Pariksha Pe Charcha 2025:  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ પરીક્ષાર્થીઓ, તેમના માતાપિતા અને શિક્ષકોને પરીક્ષા પે ચર્ચા 2025 જોવા માટેનો આગ્રહ કરતા X પર એક પોસ્ટમાં લખ્યું છે કેઃ “’પરીક્ષા પે ચર્ચા’ પાછી આવી ગઈ છે અને તે પણ એક નવા અને જીવંત ફોર્મેટમાં!

Join Our WhatsApp Community

તમામ #ExamWarriors, તેમના માતાપિતા અને શિક્ષકોને #PPC2025 જોવા માટેનો આગ્રહ કરું છું, જેમાં તણાવમુક્ત પરીક્ષાના વિવિધ પાસાઓને આવરી લેતા 8 ખૂબ જ રસપ્રદ એપિસોડનો સમાવેશ થાય છે!”

આ સમાચાર પણ વાંચો: Eco Village: ભારતનું પહેલું ઈકો વિલેજ ગુજરાતમાં, ગોકુળિયા ગામની ઉપમા અને પર્યાવરણ-પ્રગતિના તાલમેલને જાળવી રહેલું ધજ ગામ..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

Ajit Pawar Plane Crash: અજીત પવારનું મોત કે રાજકીય ષડયંત્ર? વકીલ નીતિન સાતપુતેએ અકસ્માત સામે ઉઠાવ્યા સવાલો, CBI તપાસની માંગ
Budget Session 2026: રાષ્ટ્રપતિ મુર્મુએ સંસદમાં ગણાવ્યા 11 વર્ષના આર્થિક લેખાજોખા,મજબૂત બેંકિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આપ્યો ભાર
Ajit Pawar Plane Crash: અજીત પવારનું વિમાન અકસ્માતમાં નિધન: “મારો દમદાર અને દિલદાર મિત્ર ચાલ્યો ગયો”, CM ફડણવીસની ભાવુક પ્રતિક્રિયા
Ajit Pawar Plane Crash: લેન્ડિંગ વખતે એવું તો શું થયું કે અજિત પવારનું પ્લેન આગના ગોળામાં ફેરવાયું? જાણો એક્સપર્ટ્સ અને વિમાન કંપનીએ શું કર્યો દાવો.
Exit mobile version