Site icon

Pensioners News: પેન્શનરો માટે અનિવાર્ય પસંદગી ઉપલબ્ધ, Old Regime પસંદ કરનાર પેન્શનરો માટે આ તારીખ સુધી પેન્શન કચેરીને જાણ કરી શકશે

Pensioners News: તમામ પેન્શનરોને અનુરોધ, આવકવેરા માટે Old Regime વિકલ્પ સ્વીકાર કરવા ઈચ્છતા હોય તો પેન્શન ચુકવણા કચેરીને લેખિતમાં જાણ કરે

Pensioners News pensioners who choose Old Regime can inform the pension office by this date

Pensioners News pensioners who choose Old Regime can inform the pension office by this date

News Continuous Bureau | Mumbai
Pensioners News: આગામી નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે આવકવેરા કાયદા હેઠળ New Regime અને Old Regime એમ બે વિકલ્પ આપવામાં આવેલા છે. જે પેન્શનરો Old Regime નો વિકલ્પ સ્વીકારવા માંગતા હોય તેઓએ પેન્શન ચુકવણા કચેરી-સુરતને લેખિતમાં તા.૦૫-૦૩-૨૦૨૫ સુધીમાં વિકલ્પ આપવાનો રહેશે. જે મુજબ જે પેન્શનરો Old Regime નો વિકલ્પ પસંદ કર્યો હોય તે સિવાયના બાકીના તમામ પેન્શનરો New Regime નો વિકલ્પ સ્વીકારવા માંગે છે તેમ માનીને આવકવેરા કાયદા હેઠળ કરપાત્ર આવક પર આવકવેરાની કપાત કરવામાં આવશે તેમ શ્રેયાન તિજોરી અધિકારી-સુરતની યાદીમાં જણાવાયુ છે.

આ સમાચાર પણ વાંચો: Safety Conference: ભરૂચમાં યોજાશે રાજ્ય કક્ષાની સેફ્ટી કોન્ફરન્સ, આટલા શ્રમસુરક્ષા અધિકારીઓ સાથે કરશે ઉદ્યોગપતિઓ સંવાદ

Join Our WhatsApp Community

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

Western Railway special trains: પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી થી દિલ્હી અને દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે સ્પેશિયલ ટ્રેનો
Western Railway special train: પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી અને દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન
IndiGo crisis: ઇન્ડિગો ફ્લાઇટમાં કેપ્ટન ગાયબ! મુસાફરે બતાવ્યો અંદરનો હાલ, સુવિધાઓના નામે મીંડું
AQI Holiday: પ્રદૂષણથી ભાગી રહ્યા છે લોકો: દિલ્હી-મુંબઈમાં ‘AQI હોલિડે’ બન્યો નવો ટ્રેન્ડ, શુદ્ધ હવામાં શ્વાસ લેવા લોકો રજાઓ પર!
Exit mobile version