Site icon

અગ્નિપથની યોજનાનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ- અરજદારે કરી આ મોટી માંગ

 News Continuous Bureau | Mumbai

કેન્દ્ર સરકારની(Central Government) અગ્નિપથ યોજનાનો(Agneepath Yojana) મામલો સુપ્રીમ કોર્ટ(Supreme Court) સુધી પહોંચ્યો છે.

Join Our WhatsApp Community

અગ્નિપથ સ્કીમને(Agneepath Scheme) લઈને દેશભરના યુવાનોના(Youth) હોબાળા વચ્ચે સુપ્રીમ કોર્ટમાં આ મામલે એક અરજી દાખલ કરવામાં આવી છે. 

દિલ્હીના(Delhi) એક વકીલએ અરજી કરતા આ યોજનાના વિરોધમાં દેશભરમાં થઈ રહેલી હિંસાની તપાસ(Investigation of Violence) માટે SITની રચના કરવાની માંગ કરી છે. 

સાથે આ યોજનાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજની અધ્યક્ષતામાં નિષ્ણાત સમિતિની રચના કરવાની માંગ પણ કરી  છે.

આ સમાચાર પણ વાંચો :  વિરોધ વચ્ચે ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય- અગ્નિવીરો માટે CAPF અને આસામ રાઇફલ્સમાં આટલા ટકા અનામત

Beejamrut: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૯: સુરત જિલ્લો
India: બુલેટ ટ્રેનની રાહ જોનારાઓ માટે સારા સમાચાર: આ તારીખ થી શરૂ થશે પ્રથમ સફર; રેલવે મંત્રીએ જાહેર કરી નવી ડેડલાઇન.
Mumbai: નવા વર્ષે હવામાનનો મિજાજ બદલાયો: મુંબઈમાં વરસાદી આગમન, પહાડો પર હિમવર્ષા અને દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી.
Happy New Year 2026 Wishes: નવા વર્ષ ૨૦૨૬ની દેશમાં ધૂમ: PM મોદીએ પાઠવી શુભકામનાઓ, રાહુલ ગાંધી અને ખરગેએ પણ દેશવાસીઓ માટે ખાસ સંદેશ પાઠવ્યો.
Exit mobile version