Site icon News Continuous Bureau | Mumbai

અગ્નિપથની યોજનાનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ- અરજદારે કરી આ મોટી માંગ

 News Continuous Bureau | Mumbai

કેન્દ્ર સરકારની(Central Government) અગ્નિપથ યોજનાનો(Agneepath Yojana) મામલો સુપ્રીમ કોર્ટ(Supreme Court) સુધી પહોંચ્યો છે.

Join Our WhatsApp Channel

અગ્નિપથ સ્કીમને(Agneepath Scheme) લઈને દેશભરના યુવાનોના(Youth) હોબાળા વચ્ચે સુપ્રીમ કોર્ટમાં આ મામલે એક અરજી દાખલ કરવામાં આવી છે. 

દિલ્હીના(Delhi) એક વકીલએ અરજી કરતા આ યોજનાના વિરોધમાં દેશભરમાં થઈ રહેલી હિંસાની તપાસ(Investigation of Violence) માટે SITની રચના કરવાની માંગ કરી છે. 

સાથે આ યોજનાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજની અધ્યક્ષતામાં નિષ્ણાત સમિતિની રચના કરવાની માંગ પણ કરી  છે.

આ સમાચાર પણ વાંચો :  વિરોધ વચ્ચે ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય- અગ્નિવીરો માટે CAPF અને આસામ રાઇફલ્સમાં આટલા ટકા અનામત

Ayodhya Ram Mandir Donation અયોધ્યા રામમંદિરમાં મહિલાનું મોટું દાન ૪ કરોડનો ચેક આપ્યો, પણ મૂકી આ ખાસ શરત
Kanpur Plane Crash કાનપુર પ્લેન ક્રેશ.. ટ્રેનિંગ વિમાન તૂટી પડતા પાયલોટનું દર્દનાક મોત, કોપાયલોટ જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે
DRDO Highest Drop Zone Test ભારતની મોટી સિદ્ધિ! દુનિયાના સૌથી ઊંચા ડ્રોપ ઝોન પર DRDO ના સ્વદેશી મિલિટરી પેરાશૂટનું પરીક્ષણ સફળ
Indian Air Force Rescuers નેપાળમાં સંકટ મોચક બની ભારતીય વાયુસેના આ ૩ મહાબલી વિમાનો પહોંચ્યા, જીવ બચાવવામાં છે એક્સપર્ટ!
Exit mobile version