News Continuous Bureau | Mumbai
VBSY : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન 1 કરોડ આયુષ્માન કાર્ડ ( Ayushman Card ) લાભાર્થીઓને ( beneficiaries ) આપવા પર ખુશી વ્યક્ત કરી છે.
આ સિદ્ધિની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું કે VBSYનો હેતુ તમામ પાત્ર નાગરિકો સુધી સરકારી યોજનાઓનો ( Government Schemes ) લાભ પહોંચાડવાનો છે.
આ સમાચાર પણ વાંચો : Stock Market Holidays in 2024: શું ક્રિસમસ પર શેર બજાર બંધ રહેશે કે ખુલ્લું? જાણો વર્ષ 2024માં કેટલા દિવસ બજાર રહેશે બંધ…
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
बहुत ही उत्साहित करने वाली जानकारी! विकसित भारत संकल्प यात्रा का उद्देश्य भी तो यही है कि देशभर के मेरे सभी गरीब भाई-बहनों तक हमारी योजनाओं का लाभ पहुंचे। https://t.co/lGD6GT6wSy
— Narendra Modi (@narendramodi) December 23, 2023
“ખૂબ જ પ્રોત્સાહક સિદ્ધિ! વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે અમારી યોજનાઓનો લાભ દેશભરના મારા તમામ ગરીબ ભાઈ-બહેનો સુધી પહોંચે.”
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.