Site icon News Continuous Bureau | Mumbai

PM ગરીબ કલ્યાણ અન્ન યોજનાની મર્યાદા વધી, આ મહિના સુધી મળતું રહેશે ફ્રી રાશન; જાણો વિગતે 

કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 નવેમ્બર  2021 

Join Our WhatsApp Channel

ગુરુવાર

કોરોનાકાળમાં ગરીબોને મફતમાં રાશન આપવા માટે મોદી સરકારે ચાલુ કરેલ યોજનાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ પ્રધાન્યુઝ નમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને ફરીથી લંબાવવામાં આવી છે. 

એટલે કે હવે માર્ચ સુધી ફ્રી રાશન મળતું રહેશે. 

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટની બેઠક બાદ આ જાણકારી આપી છે.

આ યોજનાથી આશરે 80 કરોડ લોકોને ફાયદો મળતો રહેશે. 

શરૂઆતમાં આ યોજના એપ્રિલ-જૂન 2020ના સમય માટે શરૂ કરવામાં આવી હતી. પણ બાદમાં તેને 30 નવેમ્બર 2021 સુધી લંબાવી દેવામાં આવી હતી.

Bijnor Watermelon Poisoning। તરબૂચ ખાતા પહેલા ૧૦૦ વાર વિચારજો! મુંબઈ જેવી જ ઘટના બિજનૌરમાં બની, ફળ ખાધા બાદ પુત્રીનું કરૂણ મોત
Shahzad Bhatti Module Busted| મંદિરો અને પ્રખ્યાત ઢાબા હતા આતંકીઓના નિશાને! દિલ્હી પોલીસે ISI ના મોડ્યુલના ૯ સાગરીતોને દબોચ્યા, મોટા હુમલાનું પ્લાનિંગ નિષ્ફળ
Suvendu Adhikari PA Murder। પ્રોફેશનલ શૂટર્સ, ૩ દિવસની રેકી અને પછી હત્યા! સુવેન્દુ અધિકારીના અંગત મદદનીશના મોતમાં SITનો ચોંકાવનારો ઘટસ્ફોટ
Hamirpur Boat Accident। હમીરપુરમાં કાળજું કંપાવતી ઘટના લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ, યમુનામાં હોડી પલટતા ૨ ના મોત, ૪ બાળકો હજુ પણ લાપતા!
Exit mobile version