Site icon News Continuous Bureau | Mumbai

PM ગરીબ કલ્યાણ અન્ન યોજનાની મર્યાદા વધી, આ મહિના સુધી મળતું રહેશે ફ્રી રાશન; જાણો વિગતે 

કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 નવેમ્બર  2021 

Join Our WhatsApp Channel

ગુરુવાર

કોરોનાકાળમાં ગરીબોને મફતમાં રાશન આપવા માટે મોદી સરકારે ચાલુ કરેલ યોજનાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ પ્રધાન્યુઝ નમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને ફરીથી લંબાવવામાં આવી છે. 

એટલે કે હવે માર્ચ સુધી ફ્રી રાશન મળતું રહેશે. 

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટની બેઠક બાદ આ જાણકારી આપી છે.

આ યોજનાથી આશરે 80 કરોડ લોકોને ફાયદો મળતો રહેશે. 

શરૂઆતમાં આ યોજના એપ્રિલ-જૂન 2020ના સમય માટે શરૂ કરવામાં આવી હતી. પણ બાદમાં તેને 30 નવેમ્બર 2021 સુધી લંબાવી દેવામાં આવી હતી.

FSSAI Appeal to Minimize Food Waste ખાદ્ય સુરક્ષા માટે FSSAI નું મોટું અભિયાન ફૂડ વેસ્ટેજ અટકાવવા સાથે પે્કડ ફૂડ પર લેબલ વાંચવાની આદત પાડવા આહ્વાન
ADR Report on Political Donations DMK અને TMCનો જાદુ ચાલ્યો! ફંડ એકત્ર કરવામાં પ્રાદેશિક દળોએ નેશનલ પાર્ટીઓને પછાડી, ADRના આંકડાથી ખળભળાટ
Parliament Monsoon Session સંસદમાં ૧૧ થી ૧૩ ઓગસ્ટે મોટો ધમાકો? ભાજપકોંગ્રેસના વ્હીપથી રાજકીય ગરમાવો, મહત્વના બિલ પર આરપારના એંધાણ
Student Protests and Parliament Session – પેપર લીક મુદ્દે સંસદમાં ઘમાસણ નક્કી: વિપક્ષના દબાણ આગળ ઝૂકી સરકાર, ગૃહમંત્રી સંભાળશે મોરચો
Exit mobile version