Site icon

Prime Minister: પ્રધાનમંત્રીએ મન કી બાત માટે ઇનપુટ્સ આમંત્રિત કર્યા.

Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 26મી નવેમ્બર 2023ના રોજ યોજાનાર મન કી બાત કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી ઇનપુટ્સ આમંત્રિત કર્યા છે.

PM invited inputs for Mann Ki Baat.

PM invited inputs for Mann Ki Baat.

News Continuous Bureau | Mumbai

Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi )  26મી નવેમ્બર 2023ના રોજ યોજાનાર મન કી બાત ( Mann ki baat ) કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી ઇનપુટ્સ આમંત્રિત ( Inputs invited ) કર્યા છે.

Join Our WhatsApp Community

તેમણે આ મહિનાની મન કી બાત માટે મોટી સંખ્યામાં ઇનપુટ્સ ( Inputs  ) આવતા જોઈને ખુશી પણ વ્યક્ત કરી છે.

તેમણે એવા લોકોને પણ કે જેમણે હજુ સુધી MyGov અથવા NaMo એપ પર શેર કર્યા નથી તેવા ઇનપુટ્સ શેર કરવા વિનંતી કરી છે.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“આ મહિનાની #MannKiBaat માટે મોટી સંખ્યામાં ઇનપુટ્સ આવતા જોઈને આનંદ થયો, જે 26મીએ થશે.

https://www.mygov.in/group-issue/inviting-ideas-mann-ki-baat-prime-minister-narendra-modi-26th-november-2023/

શેર કરેલી પ્રેરણાદાયી જીવન યાત્રા એ આ પ્રોગ્રામનો સાર છે, જે દરેક એપિસોડને વધુ સમૃદ્ધ અને સમજદાર બનાવે છે.

જેમણે હજી સુધી તેમના ઇનપુટ શેર કર્યા નથી તેઓ MyGov અથવા NaMo એપ પર આમ કરી શકે છે.”

આ સમાચાર પણ વાંચોઃ Mumbai: મુંબઈના ગ્રાન્ટ રોડ પર એક બહુમાળી ઈમારતમાં ફાટી નીકળી ભીષણ આગ, ફસાયેલા રહેવાસીઓએ આ રીતે બચાવ્યો જીવ.. જુઓ વીડિયો

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Indian Railways Luggage Rules: ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા સાવધાન! 40 કિલોથી વધુ સામાન હશે તો ભરવો પડશે મસમોટો દંડ, જાણી લો રેલવેનો નવો નિયમ
Ram Sutar passes away: કલા જગતનો સૂર્ય અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન, દેશભરમાં શોકનું મોજું
Delhi Pollution: યા તો BS6 અથવા U-Turn: દિલ્હી પોલીસે બોર્ડર પરથી હજારો ગાડીઓ પાછી વાળી, VIP કાર સામે પણ કડક કાર્યવાહી
Fog Hits Delhi-NCR:દિલ્હી-NCRમાં ધુમ્મસનો કહેર: વિઝિબિલિટી ઝીરો થતા 22 ટ્રેનોના પૈડાં થંભ્યા, ફ્લાઈટના શિડ્યુલ ખોરવાતા મુસાફરો અટવાયા
Exit mobile version