Site icon

Prime Minister: પ્રધાનમંત્રીએ મન કી બાત માટે ઇનપુટ્સ આમંત્રિત કર્યા.

Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 26મી નવેમ્બર 2023ના રોજ યોજાનાર મન કી બાત કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી ઇનપુટ્સ આમંત્રિત કર્યા છે.

PM invited inputs for Mann Ki Baat.

PM invited inputs for Mann Ki Baat.

News Continuous Bureau | Mumbai

Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi )  26મી નવેમ્બર 2023ના રોજ યોજાનાર મન કી બાત ( Mann ki baat ) કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી ઇનપુટ્સ આમંત્રિત ( Inputs invited ) કર્યા છે.

Join Our WhatsApp Community

તેમણે આ મહિનાની મન કી બાત માટે મોટી સંખ્યામાં ઇનપુટ્સ ( Inputs  ) આવતા જોઈને ખુશી પણ વ્યક્ત કરી છે.

તેમણે એવા લોકોને પણ કે જેમણે હજુ સુધી MyGov અથવા NaMo એપ પર શેર કર્યા નથી તેવા ઇનપુટ્સ શેર કરવા વિનંતી કરી છે.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“આ મહિનાની #MannKiBaat માટે મોટી સંખ્યામાં ઇનપુટ્સ આવતા જોઈને આનંદ થયો, જે 26મીએ થશે.

https://www.mygov.in/group-issue/inviting-ideas-mann-ki-baat-prime-minister-narendra-modi-26th-november-2023/

શેર કરેલી પ્રેરણાદાયી જીવન યાત્રા એ આ પ્રોગ્રામનો સાર છે, જે દરેક એપિસોડને વધુ સમૃદ્ધ અને સમજદાર બનાવે છે.

જેમણે હજી સુધી તેમના ઇનપુટ શેર કર્યા નથી તેઓ MyGov અથવા NaMo એપ પર આમ કરી શકે છે.”

આ સમાચાર પણ વાંચોઃ Mumbai: મુંબઈના ગ્રાન્ટ રોડ પર એક બહુમાળી ઈમારતમાં ફાટી નીકળી ભીષણ આગ, ફસાયેલા રહેવાસીઓએ આ રીતે બચાવ્યો જીવ.. જુઓ વીડિયો

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Supriya Sule daughter: શરદ પવારના ઘરે વાગશે શરણાઈ: સુપ્રિયા સુલેની દીકરી રેવતીના લગ્ન નક્કી, જાણો કોણ છે પવાર પરિવારના જમાઈ સારંગ લાખાણી
Anil Ambani Bank Fraud: અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો: ₹૪૦,૦૦૦ કરોડના ફ્રોડ કેસમાં ED એ રચી SIT, હવે પત્ની ટીના અંબાણી પર પણ તોળાતી ધરપકડની તલવાર!
Edible Oil Futures Trading: ખાદ્યતેલોમાં આત્મનિર્ભર થવા માટે ફ્યચર્સ ટ્રેડિંગ જરૂરી
Pariksha Pe Charcha: ‘ખાણું પણ અને જ્ઞાન પણ! ‘પરીક્ષા પે ચર્ચા’ માં પીએમ મોદીએ વિદ્યાર્થીઓ સાથે ટિફિન ખોલ્યું, ચકલી-ખુરમીના સ્વાદ સાથે આપ્યા સફળતાના મંત્રો
Exit mobile version