Site icon News Continuous Bureau | Mumbai

‘ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન લોન્ચ’ લાખો પ્રવાસી શ્રમિકોને મળશે રોજી-રોટી

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
નવી દિલ્હી
20 જુન 2020
 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન' લોન્ચ કર્યું છે.
આની જરૂર કેમ પડી?? આની વાત કરીએ તો માર્ચ મહિનામાં ફાટી નીકળેલા કોરોના વાયરસ ને રોકવા માટે દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું જેને કારણે દેશમાં રોજનું કમાઈને રોજ ખાતા લાખો શ્રમિકો, કામદારો, મજૂરોની રોજીરોટી છીનવાઇ ગઇ હતી અને મોટા શહેરોમાંથી ગ્રામીણ વિસ્તારોમાં મોટાપાયે પલાયન શરૂ થયું હતું. આ લોકો આજે પણ બેરોજગાર ભટકી રહ્યા છે. આવા લોકોને કામ આપવા માટે સરકાર દ્વારા ખાસ એક મેગા રોજગાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

આજે વડાપ્રધાને બિહારના ખડીયાથી આ યોજનાની શરૂઆત કરી. ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન અંતર્ગત ચાલનાર આ અભિયાન 125 દિવસનું રહેશે. જે દેશના 116 જિલ્લામાં ચલાવવામાં આવશે. જેનો લાભ લાખો પ્રવાસી મજૂર, શ્રમિકોને મળશે. આ અભિયાનમાં રોજગારી સાથે જોડાયેલા 25 પ્રકારના કામો કરવામાં આવશે. જે માટે કેન્દ્ર સરકારે ફુલ 50 હજાર કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. આ યોજનાનો ઉદેશ કોરોનાના સંકટ કાળમાં ગ્રામીણ ભારતમાં લોકોને રોજગારી પૂરી પાડવાનો છે..

Join Our WhatsApp Channel

 

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fxoxI2 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Passport vs Citizenship પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી, માત્ર યાત્રાનો દસ્તાવેજ છે વિદેશ મંત્રાલય
El Nino Impact અલનીનોની અસર, મુંબઈમાં અતિવૃષ્ટિ તો ઉત્તર ભારતમાં દુષ્કાળ જેવો માહોલ..
Ram Mandir Donation Row રામ મંદિર દાન વિવાદ SIT રિપોર્ટમાં આર્થિક ગેરરીતિઓનો ઘટસ્ફોટ, ઓડિટની ચેતવણીને કરાઈ હતી નજરઅંદાજ
Kolkata Building Collapse કોલકાતાના તારાતલામાં નિર્માણાધીન ગોદામ ધરાશાયી, 5060 લોકો દબાયા હોવાની આશંકા
Exit mobile version