195			
            
                    
						                            
							
			Join Our WhatsApp Community
			
                        
            
                            
                                                
                                    
    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,11 જાન્યુઆરી 2022
મંગળવાર.
દેશમાં સતત વધતા જતા કોરોના વાયરસના કેસોને ધ્યાનમાં લઇ પીએમ મોદીએ ગુરુવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી છે.
આ બેઠકમાં રાજ્યોના મુખ્યપ્રધાનો અને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા પણ જોડાશે.
કહેવામાં આવી રહ્યું છે કે બેઠકમાં કોરોના અને ઓમિક્રોનના કેસોને લઈ ચર્ચા કરવામાં આવશે.
આ બેઠક પહેલા આજે યોજાવવાની હતી. પરંતુ હવે ગુરુવારે થશે.
અગાઉ બે દિવસ પહેલાં પણ વડાપ્રધાને કોરોનાની સ્થિતિને લઈ રિવ્યૂ બેઠક યોજી હતી.
                                You Might Be Interested In
						                         
			         
			         
                                                        