Site icon

આખરે કૃષિ બિલ સંદર્ભે વડાપ્રધાને મૌન તોડ્યું, શું કહ્યું? જાણો અહીં….

ન્યૂઝ કંટીન્યૂઝ બ્યૂરો 

મુંબઈ 

Join Our WhatsApp Community

18 સપ્ટેમ્બર 2020  

ખેડૂત સંદર્ભેના જે બિલ ને કારણે સંસદ તેમજ રસ્તા ઉપર ધમાલ મચી જવા પામી છે, તે સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાનું મૌન તોડ્યું. બિહાર માટે પરીયોજનાઓ જાહેર કરતી વેળા પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે કૃષિ બિલ ને કારણે ખેડૂતોના બંધન ખુલી ગયા છે.પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે આ બિલનો વિરોધ કરનારાઓ ચૂંટણી દરમ્યાન પોતે કરેલા વાયદાઓ ને ભૂલી ગયા છે. વિપક્ષ પર આરોપ કરતા તેમણે કહ્યું હતું કે આજે ખેડૂતોને ખોટી માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. એપીએમસી ના માધ્યમથી જે નેતાઓ ખેડૂતોના હિત સાથે ચેડા કરી રહ્યા હતા તેઓ ની રાજનીતિ હવે સમાપ્ત થઈ છે. એપીએમસી એટલે કે ન્યૂનતમ ખરીદ કિંમત સંદર્ભે તેમણે જણાવ્યુ કે ખેડૂતોને આનો ફાયદો પહેલાંની જેમ જ મળતો રહેશે.

એનડીએ દ્વારા કરવામાં આવેલા કાર્યોને ગણાવતાં તેમણે કહ્યું કે ગત છ વર્ષોમાં ભાજપની સરકારે ખેડૂતો માટે જેટલું કર્યું છે તેટલું આ જ દિવસ સુધી કોઇપણ પાર્ટીએ કર્યું નથી.

Tejas Crash: મોટો ખુલાસો: ‘બ્લેકઆઉટ’ના કારણે થયું તેજસનું ક્રેશ? ડિફેન્સ એક્સપર્ટે ક્રેશ પાછળના રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો.
Red Fort Blast: નાટકીય વળાંક: લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં પકડાયેલા આતંકીએ કોર્ટમાં જજ સમક્ષ શું માગ્યું? જાણો હાઈ-પ્રોફાઈલ કેસ નું નવું અપડેટ
Operation Sindoor: મ્મુ-કાશ્મીર એલર્ટ: ‘ઓપરેશન સિંદૂર’ના વળતા પ્રહારમાં પાકિસ્તાની આતંકીઓ વધુ સક્રિય! સામે આવી ચોંકાવનારી ગુપ્ત જાણકારી
Delhi Blast: લાલ કિલ્લા ધમાકાનું ષડયંત્ર: ફરીદાબાદમાં કેબ ડ્રાઈવરના ઘરમાં બનાવાયો હતો વિસ્ફોટક, તપાસ એજન્સીઓને મોટો પુરાવો મળ્યો
Exit mobile version