Ayodhya Ram Mandir : PM મોદીએ સુરેશ વાડેકરનું આ ભક્તિ ગીત શેર કર્યું

Ayodhya Ram Mandir : "અયોધ્યામાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આખો દેશ ભગવાન શ્રી રામની ભક્તિના રંગોમાં રંગાઈ ગયો છે. સુરેશ વાડેકરજી અને આર્ય આંબેકરજીએ તેમની મધુર ધૂનમાં આ લાગણી વ્યક્ત કરી છે."

by kalpana Verat
PM Modi shares Suresh Wadkar - Arya Ambekar Ram bhajans on Social media

News Continuous Bureau | Mumbai 

Ayodhya Ram Mandir : 

પ્રધાનમંત્રીએ સુરેશ વાડેકરનું ભક્તિ ગીત શેર કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી (PM Modi ) એ આજે સુરેશ વાડેકર ( Suresh Wadekar ) અને આર્ય અંબેકર દ્વારા રજૂ કરાયેલું એક ભક્તિ ગીત ( Bhakti geet ) શેર કર્યું. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે સમગ્ર દેશ રામ ભક્તિની ભાવનામાં તરબોળ છે.

આ સમાચાર પણ વાંચો : Surat: સુરત જિલ્લાના માંડવી તાલુકાના આદિવાસી યુવાનની બે કિડ્ની, લિવર તથા ફેફસાના અંગોથકી ચાર વ્યકિતને મળશે નવજીવન.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“અયોધ્યા ( Ayodhya ) માં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આખો દેશ ભગવાન શ્રી રામની ભક્તિના રંગોમાં રંગાઈ ગયો છે. સુરેશ વાડેકરજી અને આર્ય આંબેકરજીએ તેમની મધુર ધૂનમાં આ લાગણી વ્યક્ત કરી છે.”

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More