Site icon

Mahaparinirvan Diwas: PM મોદીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરને મહાપરિનિર્વાણ દિવસ પર આપી શ્રદ્ધાંજલિ, સમાનતા માટે તેમની અથાક લડત વિશે વાત કરતા કહી ‘આ’ વાત

Mahaparinirvan Diwas: પ્રધાનમંત્રીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમના મહાપરિનિર્વાણ દિવસ પર શ્રદ્ધાંજલિ આપી

News Continuous Bureau | Mumbai

Mahaparinirvan Diwas:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમના મહાપરિનિર્વાણ દિવસ પર શ્રદ્ધાંજલિ આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સમાનતા અને માનવીય ગૌરવ માટે ડૉ. આંબેડકરની અથાક લડત પેઢીઓને સતત પ્રેરણા આપતી રહેશે.  

Join Our WhatsApp Community

Mahaparinirvan Diwas:  એક X પોસ્ટમાં પ્રધાનમંત્રીએ ( Narendra Modi ) કહ્યું;

મહાપરિનિર્વાણ દિવસ ( Mahaparinirvan Diwas ) પર, આપણે આપણા બંધારણના ઘડવૈયા અને સામાજિક ન્યાયના પ્રતીક એવા ડૉ. બાબાસાહેબ આંબેડકરને નમન કરીએ છીએ.

સમાનતા અને માનવીય ગૌરવ માટે ડૉ. આંબેડકરની ( Dr. Babasaheb Ambedkar ) અથાક લડત પેઢીઓને પ્રેરણા આપતી રહે છે. આજે, જેમ જેમ આપણે તેમના યોગદાનને યાદ કરીએ છીએ, તેમ અમે તેમના વિઝનને પરિપૂર્ણ કરવા માટે અમારી પ્રતિબદ્ધતાને પણ પુનરોચ્ચાર કરીએ છીએ.

આ સમાચાર પણ વાંચો : Viksit Bharat Quiz Challenge: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ વિકસિત ભારત ક્વિઝ ચેલેન્જની સમયમર્યાદા લંબાવવાની કરી જાહેરાત, હવે આ તારીખ સુધી લઈ શકશો ભાગ.

આ વર્ષની શરૂઆતમાં મુંબઈમાં ચૈત્ય ભૂમિની મારી મુલાકાતની એક તસવીર પણ શેર કરું છું.

જય ભીમ!”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

PM Modi Middle East Diplomacy: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની વચ્ચે પીએમ મોદીની ‘મિડિલ ઈસ્ટ ડિપ્લોમેસી’: ૫ દેશોના દિગ્ગજ નેતાઓ સાથે શું થઈ વાત?
Weather Alert: હવામાનનું મહાઅલર્ટ: દેશના ૧૯ રાજ્યોમાં વાવાઝોડાનું ‘રૌદ્ર સ્વરૂપ’ મચાવશે તબાહી, કવખતના વરસાદથી ખેતીના પાક પર સંકટ
LPG Crisis in India: હોર્મુઝમાં ફસાયેલી ભારતની ‘લાઇફલાઇન’! ૨૨ જહાજો અટકાતા ગેસ સપ્લાય ખોરવાયો; જાણો દેશમાં કેટલા દિવસનો સ્ટોક બાકી
Oil Wells in India: ભારતમાં ક્યાં ક્યાંથી નીકળે છે ‘કાળું સોનું’? આસામથી ગુજરાત સુધી ફેલાયેલા તેલના કૂવાઓનો સંપૂર્ણ નકશો અને ઈતિહાસ.
Exit mobile version