Mann Ki Baat : પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમને 105 એપિસોડ સાથે 9 વર્ષ પૂર્ણ થયા..

Mann Ki Baat : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, મન કી બાતમાં આવરી લેવામાં આવેલી કેટલીક થીમ્સ અને તેમના માસિક રેડિયો કાર્યક્રમને આજે નવ વર્ષ પૂરા થતાં તેમની સામાજિક અસર પર પ્રકાશ પાડતો અભ્યાસ શેર કર્યો હતો.

by Akash Rajbhar
PM Modi's Mann Ki Baat program completed 9 years with 105 episodes

News Continuous Bureau | Mumbai 

Mann Ki Baat : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ(PM Modi), મન કી બાતમાં આવરી લેવામાં આવેલી કેટલીક થીમ્સ અને તેમના માસિક રેડિયો કાર્યક્રમને આજે નવ વર્ષ(9 years) પૂરા થતાં તેમની સામાજિક અસર પર પ્રકાશ પાડતો અભ્યાસ શેર કર્યો હતો.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI) અને આઈઆઈએમ બેંગલુરુ(Banglore) દ્વારા સંશોધન કાર્ય કરવામાં આવ્યું, એવા આ અભ્યાસમાં પ્રધાનમંત્રીની મન કી બાતના 105 એપિસોડની અસરનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Skin care : બસ રાત્રે સૂતા પહેલા ચહેરા પર લગાવો આ 5 વસ્તુઓ, સવારે ખીલી ઉઠશે તમારો ચહેરો.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“આજે, મન કી બાતને 9 વર્ષ પૂર્ણ થતાં, અહીં સ્ટેટ ઓફ બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, બેંગલુરુ દ્વારા એક રસપ્રદ અભ્યાસ છે, જે આવરી લેવામાં આવેલી કેટલીક થીમ્સ અને તેની સામાજિક અસરને પ્રકાશિત કરે છે. તે આશ્ચર્યજનક છે કે અમે કેવી રીતે આ માધ્યમ દ્વારા જીવન પ્રવાસ અને સામૂહિક પ્રયાસોની ઘણી ઉજવણી કરી છે.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More