કર્ણાટકના એક કાર્યકર્તાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીધો ફોન કર્યો, બંને વચ્ચેની વાતચીતનો. વિડીયો થયો વાયરલ.

by Dr. Mayur Parikh
PM Narendra Modi calls karyakarta at Karnataka and convenience him to work for party

News Continuous Bureau | Mumbai

હિમાચલ પ્રદેશની ચૂંટણી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટી થી નારાજ થયેલા એવા એક અપક્ષ ઉમેદવારને ફોન કર્યો હતો અને ચૂંટણી ન લડવાની અપીલ કરી હતી. . જોકે તે વ્યક્તિએ વડાપ્રધાનની ઈચ્છા નો અનાદર કર્યો હતો તેમ જ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું હતું અને હારનો સામનો કર્યો હતો. ત્યારે એવી ચર્ચા એ જોડ પકડ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રિક્વેસ્ટ પણ રિજેક્ટ થઈ શકે છે.

હવે આવા જ દ્રશ્યો કર્ણાટકની ચૂંટણીમાં જોવા મળી રહ્યા છે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નારાજ કાર્યકર્તાને ફોન કર્યો અને તેને પાર્ટી માટે કામ કરવા મનાવી લીધો. . હવે તે વિડીયો વાયરલ થયો છે.

આ સમાચાર પણ વાંચો:  વાળ માટે હાઇલાઇટર : વાળને નુકસાન પહોંચાડ્યા વિના ટ્રેન્ડી દેખાવ મેળવા શું કરશો, જોણો વિવધ પ્રોડક્ટ વિશે અહીં.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More