Site icon

PM Narendra Modi: પ્રધાનમંત્રીએ અજમેર શરીફ દરગાહ ખાતે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઉર્સ દરમિયાન મૂકવામાં આવનાર પવિત્ર ચાદર અર્પણ કરી

PM Narendra Modi:પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિમંડળને મળ્યા હતા અને પવિત્ર ચાદર અર્પણ કરી હતી.

PM Narendra Modi presents sacred Chadar to be placed during the Urs of Khwaja Moinuddin Chishti at Ajmer Sharif Dargah

PM Narendra Modi presents sacred Chadar to be placed during the Urs of Khwaja Moinuddin Chishti at Ajmer Sharif Dargah

News Continuous Bureau | Mumbai 

PM Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિમંડળને ( Muslim Community Delegation ) મળ્યા હતા અને પવિત્ર ચાદર ( sacred Chadar ) અર્પણ કરી હતી., જે આદરણીય અજમેર શરીફ દરગાહ ( Ajmer Sharif Dargah ) ખાતે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના   ઉર્સ દરમિયાન મૂકવામાં આવશે. 

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિમંડળને મળ્યા. અમારી વાતચીત દરમિયાન, મેં પવિત્ર ચાદર રજૂ કરી, જે પ્રતિષ્ઠિત અજમેર શરીફ દરગાહ પર ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ( Khwaja Moinuddin Chishti ) ઉર્સ ( Urs ) દરમિયાન મૂકવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai: મુંબઈની 37 વર્ષીય અભિનેત્રીના મોર્ફ કરેલ નગ્ન ફોટા પરિવાર અને મિત્રોમાં થયા વાયરલ.. પોલીસ તપાસ ચાલુ..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Piyush Goyal on Fuel Supply: ભારતમાં પેટ્રોલ-ડીઝલ અને LPGની અછત નથી, મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે કેન્દ્રીય મંત્રીની મોટી સ્પષ્ટતા; વાંચો સરકારનો પ્લાન
Cancelled Train List April 2026: શું તમારી ટ્રેન પણ રદ થઈ છે? એપ્રિલ મહિનામાં ભોપાલ રૂટ પર મુસાફરી કરતા પહેલા વાંચી લેજો આ ન્યૂઝ; ગોંદિયામાં કામને લીધે ટ્રાફિક બ્લોક
Made in India Bullet Train: ભારતની પ્રથમ બુલેટ ટ્રેન હવે હશે ‘સ્વદેશી’! જાપાનને બદલે ભારતમાં જ બનશે હાઈ-સ્પીડ ટ્રેન સેટ; જાણો ક્યારે શરૂ થશે ટ્રાયલ.
LPG Shortage Crisis: LPG સંકટમાં મુંબઈના રેસ્ટોરન્ટ્સ ઘેરાયા! ૨૦% હોટેલ્સ પર લાગી શકે છે તાળા; NRAI ની એડવાઈઝરીથી ખળભળાટ
Exit mobile version