PM Narednra Modi: પ્રધાનમંત્રીએ લતા મંગેશકરને તેમની જન્મજયંતી પર યાદ કર્યા.

PM Narednra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લતા મંગેશકરને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

by Hiral Meria
Prime Minister remembers Lata Mangeshkar on her birth anniversary.

News Continuous Bureau | Mumbai 

PM Narednra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લતા મંગેશકરને ( Lata Mangeshkar ) તેમની જન્મજયંતી ( birth anniversary ) પર શ્રદ્ધાંજલિ ( Tribute ) આપી છે.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“લતા દીદીને તેમની જન્મજયંતી પર યાદ કરું છું. ભારતીય સંગીતમાં ( Indian music ) તેમનું યોગદાન દાયકાઓ સુધી ફેલાયેલું છે, જે શાશ્વત અસરનું સર્જન કરે છે. તેમની આધ્યાત્મિક રજૂઆતોએ ઊંડી લાગણીઓ જગાડી છે અને તેઓ આપણી સંસ્કૃતિમાં કાયમ એક વિશિષ્ટ સ્થાન જાળવી રાખશે.”

આ સમાચાર પણ વાંચો : Vadodara: PM મોદીનો રોડ શો; કહ્યું- મારા નામે કોઈ ઘર નથી પણ લાખો દીકરીઓને ઘરની માલિક બનાવી…!

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More