Site icon

PM Narednra Modi: પ્રધાનમંત્રીએ લતા મંગેશકરને તેમની જન્મજયંતી પર યાદ કર્યા.

PM Narednra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લતા મંગેશકરને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

Prime Minister remembers Lata Mangeshkar on her birth anniversary.

Prime Minister remembers Lata Mangeshkar on her birth anniversary.

News Continuous Bureau | Mumbai 

PM Narednra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લતા મંગેશકરને ( Lata Mangeshkar ) તેમની જન્મજયંતી ( birth anniversary ) પર શ્રદ્ધાંજલિ ( Tribute ) આપી છે.

Join Our WhatsApp Community

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“લતા દીદીને તેમની જન્મજયંતી પર યાદ કરું છું. ભારતીય સંગીતમાં ( Indian music ) તેમનું યોગદાન દાયકાઓ સુધી ફેલાયેલું છે, જે શાશ્વત અસરનું સર્જન કરે છે. તેમની આધ્યાત્મિક રજૂઆતોએ ઊંડી લાગણીઓ જગાડી છે અને તેઓ આપણી સંસ્કૃતિમાં કાયમ એક વિશિષ્ટ સ્થાન જાળવી રાખશે.”

આ સમાચાર પણ વાંચો : Vadodara: PM મોદીનો રોડ શો; કહ્યું- મારા નામે કોઈ ઘર નથી પણ લાખો દીકરીઓને ઘરની માલિક બનાવી…!

PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Delhi Car Blast:પોલીસની ચાલ કે આતંકવાદીનો ડર? દિલ્હી બ્લાસ્ટ: કાર પર લખેલા એક શબ્દથી ડૉ. ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ થયો.
UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Exit mobile version