Site icon

PM Narednra Modi: પ્રધાનમંત્રીએ લતા મંગેશકરને તેમની જન્મજયંતી પર યાદ કર્યા.

PM Narednra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લતા મંગેશકરને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

Prime Minister remembers Lata Mangeshkar on her birth anniversary.

Prime Minister remembers Lata Mangeshkar on her birth anniversary.

News Continuous Bureau | Mumbai 

PM Narednra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લતા મંગેશકરને ( Lata Mangeshkar ) તેમની જન્મજયંતી ( birth anniversary ) પર શ્રદ્ધાંજલિ ( Tribute ) આપી છે.

Join Our WhatsApp Community

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“લતા દીદીને તેમની જન્મજયંતી પર યાદ કરું છું. ભારતીય સંગીતમાં ( Indian music ) તેમનું યોગદાન દાયકાઓ સુધી ફેલાયેલું છે, જે શાશ્વત અસરનું સર્જન કરે છે. તેમની આધ્યાત્મિક રજૂઆતોએ ઊંડી લાગણીઓ જગાડી છે અને તેઓ આપણી સંસ્કૃતિમાં કાયમ એક વિશિષ્ટ સ્થાન જાળવી રાખશે.”

આ સમાચાર પણ વાંચો : Vadodara: PM મોદીનો રોડ શો; કહ્યું- મારા નામે કોઈ ઘર નથી પણ લાખો દીકરીઓને ઘરની માલિક બનાવી…!

Halal Township: મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ, જાણો કેમ NHRC અને NCPCR એ માંગ્યો રિપોર્ટ
Onion Price: મુંબઈમાં માત્ર આટલા રૂપિયા પ્રતિ કિલો એ મળશે ડુંગળી! જાણો શું છે કેન્દ્ર સરકારની નવી યોજના
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Mathura Flood: મથુરા નો ઐતિહાસિક ઘાટ જ્યાં કૃષ્ણ ભગવાન એ કર્યો હતો વિશ્રામ તે પણ યમુનાના પૂરના પાણીમાં થયો ગરકાવ, જાણો શું છે ત્યાંની સ્થિતિ
Exit mobile version