Site icon

PM Narendra Modi : આજે 77મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચી પરથી બોલતા કહ્યું કે ભારત મણિપુરના લોકો સાથે ઊભું છે

PM Narendra Modi : ભારત મણિપુરના લોકો સાથે ઊભું છે: પીએમ

PM Modi will reach Bangalore directly from Greece, will meet ISRO scientists involved in Chandrayaan-3 mission

PM Modi will reach Bangalore directly from Greece, will meet ISRO scientists involved in Chandrayaan-3 mission

News Continuous Bureau | Mumbai  

PM Narendra Modi : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 77મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની(Redfort) પ્રાચી પરથી બોલતા કહ્યું કે ભારત મણિપુરના(Manipur) લોકો સાથે ઊભું છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે ત્યાંની સમસ્યાઓનું શાંતિપૂર્ણ નિરાકરણ આવશે.

Join Our WhatsApp Community

તેમણે કહ્યું કે મણિપુરમાં અશાંતિ અને હિંસાનો સમય છે અને મહિલાઓની ગરિમા પર હુમલાના સમાચાર છે, તેમણે નોંધ્યું કે મણિપુરના લોકો થોડા સમયથી શાંતિ જાળવી રહ્યા છે અને શાંતિની પ્રક્રિયાને આગળ વધારવા કહ્યું. “રાજ્ય અને કેન્દ્ર સરકાર તે સમસ્યાઓ ઉકેલવા માટે સાથે મળીને કામ કરી રહી છે અને આમ કરતી રહેશે”,એમ તેમણે કહ્યું.

MILAN 2026 Concludes: ‘મિલાન ૨૦૨૬’નું સફળ સમાપન: ભારતીય સમુદ્રમાં ૪૨ યુદ્ધ જહાજો અને સબમરીનનો શક્તિ પ્રદર્શન; INS વિક્રાંત પર યોજાયો ભવ્ય સમારોહ.
Supreme Court Slam NCERT Corruption Chapter: ‘શું ન્યાયતંત્ર ભ્રષ્ટ છે?’, NCERT પર સુપ્રીમ કોર્ટની ફટકાર; ચીફ જસ્ટિસ સૂર્યકાંતે પુસ્તકના લખાણ સામે ઉઠાવ્યા ગંભીર સવાલો..
Rajmarg Pravesh Portal: હાઈવે પ્રોજેક્ટ્સ માટે ‘સિંગલ વિન્ડો’ સિસ્ટમ શરૂ; હવે સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મળશે મુક્તિ..
IDFC બેંક ફ્રોડ: હરિયાણા સરકારના કરોડો રૂપિયા ચાઉં કરી જવાનું મસમોટું કૌભાંડ; માસ્ટરમાઈન્ડ પૂર્વ મેનેજર સહિત ૪ જેલભેગા, જાણો કેવી રીતે ખેલાયો ખેલ
Exit mobile version