Site icon News Continuous Bureau | Mumbai

PM Suryoday Yojana: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોટી જાહેરાત, દેશભરમાં શરૂ થશે આ યોજના, એક કરોડ લોકોને મળશે ફાયદો..

PM Suryoday Yojana: અયોધ્યાથી પાછા ફર્યા બાદ મેં જે પહેલો નિર્ણય લીધો છે તે એ છે કે અમારી સરકાર 1 કરોડ ઘરોમાં રૂફટોપ સોલર લગાવવાના લક્ષ્ય સાથે “પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના” શરૂ કરશે.

PM Suryoday Yojana, households, rooftop, solar ,Pradhan Mantri Suryodaya Yojana

PM Suryoday Yojana, households, rooftop, solar ,Pradhan Mantri Suryodaya Yojana

News Continuous Bureau | Mumbai 

PM Suryoday Yojana: 

Join Our WhatsApp Channel

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના’ની જાહેરાત કરી છે, જે અંતર્ગત 1 કરોડ પરિવારોને રૂફટોપ સોલર મળશે.

પીએમ મોદીએ કહ્યું, “આજે, અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર, મારો સંકલ્પ વધુ મજબૂત થયો છે કે ભારતના લોકો તેમના ઘરની છત પર પોતાની સોલર રૂફ ટોપ સિસ્ટમ હોવી જોઈએ.

અયોધ્યાથી પાછા ફર્યા બાદ મેં જે પહેલો નિર્ણય લીધો છે તે એ છે કે અમારી સરકાર 1 કરોડ ઘરોમાં રૂફટોપ સોલર લગાવવાના લક્ષ્ય સાથે “પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના” શરૂ કરશે.

આનાથી માત્ર ગરીબ અને મધ્યમ વર્ગના વીજળીના બિલમાં ઘટાડો થશે નહીં, પરંતુ ભારતને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર પણ બનાવશે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“सूर्यवंशी भगवान श्री राम के आलोक से विश्व के सभी भक्तगण सदैव ऊर्जा प्राप्त करते हैं।

आज अयोध्या में प्राण-प्रतिष्ठा के शुभ अवसर पर मेरा ये संकल्प और प्रशस्त हुआ कि भारतवासियों के घर की छत पर उनका अपना सोलर रूफ टॉप सिस्टम हो।

अयोध्या से लौटने के बाद मैंने पहला निर्णय लिया है कि हमारी सरकार 1 करोड़ घरों पर रूफटॉप सोलर लगाने के लक्ष्य के साथ “प्रधानमंत्री सूर्योदय योजना” प्रारंभ करेगी।

इससे गरीब और मध्यम वर्ग का बिजली बिल तो कम होगा ही, साथ ही भारत ऊर्जा के क्षेत्र में आत्मनिर्भर भी बनेगा।”

આ સમાચાર પણ વાંચો : Share market : NSE હાંસલ કરી અદભૂત સિદ્ધિ, સતત 5મા વર્ષે બન્યું વિશ્વનું સૌથી મોટું ડેરિવેટિવ એક્સચેન્જ, ઇક્વિટી સેગમેન્ટમાં આ ક્રમે..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

NEET Exam। સિસ્ટમના પાપે વધુ એક માસૂમનો જીવ લીધો! પેપર લીક કૌભાંડથી કંટાળી હોનહાર આકાંક્ષાએ કરી આત્મહત્યા
Cockroach Janta Party। સોશિયલ મીડિયાના ૩ ધુરંધરો જેમના મીમ્સે મચાવ્યો હોબાળો! જાણો ‘કોકરોચ જનતા પાર્ટી’ ના પ્રવક્તાઓ વિશે
Malviya Nagar Hotel Fire। દિલ્હીના માલવીય નગરમાં ભીષણ અગ્નિકાંડ ૧૧ વિદેશીઓ સહિત ૨૧ લોકોના કરુણ મોત, ગેરકાયદે હોટલો સામે MCD ની મોટી કાર્યવાહી!
Muzaffarpur Hospital Fire| માનવતા મરી પરવારી! હોસ્પિટલમાં આગ લાગતા જ દર્દીઓને તડપતા છોડી ભાગ્યો સ્ટાફ; વાંચો કેવી રીતે બચ્યો લોકોનો જીવ
Exit mobile version