Site icon News Continuous Bureau | Mumbai

Poland Kolhapur: કોલ્હાપુર સાથે પોલેન્ડ નો છે ખાસ સંબંધ, શ્રી જ્ઞાનેશ્વર મુલયે એ કોલ્હાપુર રાજવી પરિવારની મહાનતા પર લખ્યો છે અદભુત લેખ; વાંચો ગૌરવપૂર્ણ ઇતિહાસ

Poland Kolhapur: શ્રી જ્ઞાનેશ્વર મુલયે કોલ્હાપુર રાજવી પરિવારની મહાનતા પર ખૂબ સરસ લેખ લખ્યો: પ્રધાનમંત્રી

Poland Kolhapur Shri Dnyaneshwar Mulay wrote a very nice article on the greatness of the Kolhapur Royal Family PM Narendra Modi

Poland Kolhapur Shri Dnyaneshwar Mulay wrote a very nice article on the greatness of the Kolhapur Royal Family PM Narendra Modi

News Continuous Bureau | Mumbai

Poland Kolhapur: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) કહ્યું કે શ્રી જ્ઞાનેશ્વર મુલયે કોલ્હાપુરના રાજવી પરિવાર, સ્વપ્નદ્રષ્ટા મહારાજાઓ અને મહારાણી તારાબાઈની મહાનતા પર ખૂબ જ સરસ રચના લખી છે. શ્રી મોદીએ કહ્યું કે તેમની કરુણાની ઉત્કૃષ્ટ ભાવના આવનારી પેઢીઓને હંમેશા પ્રેરણા આપશે. 

Join Our WhatsApp Channel

શ્રી જ્ઞાનેશ્વર મુલયે ( Dnyaneshwar Mulay ) MEAમાં ભૂતપૂર્વ સચિવ છે અને તેઓ કોલ્હાપુરના ( Kolhapur ) વતની છે. તેમણે ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પોલેન્ડ સાથે પશ્ચિમ મહારાષ્ટ્રમાં આવેલા કોલ્હાપુર શહેરની અવિશ્વસનીય જોડાણની વાર્તા વિશે એક લેખ લખ્યો છે.

Poland Kolhapur: શ્રી જ્ઞાનેશ્વર મુલયે લખેલા લેખનો જવાબ આપતાં વડાપ્રધાને X પોસ્ટમાં કહ્યું;

“કોલ્હાપુર રાજવી પરિવાર, સ્વપ્નદ્રષ્ટા મહારાજા અને મહારાણી તારાબાઈની મહાનતા પર શ્રી જ્ઞાનેશ્વર મુલે દ્વારા ખૂબ જ સુંદર રચના. તેમની કરુણાની ઉત્કૃષ્ટ ભાવના આવનારી પેઢીઓને હંમેશા પ્રેરણા આપશે.

આ સમાચાર પણ વાંચોઃ Amit Shah Tripura: ગૃહ મંત્રી અમિત શાહે ત્રિપુરામાં પૂરની સ્થિતિ અંગે CM ડૉ. માણિક સાહા સાથે કરી વાત, આપી આ ખાતરી..

@navnirmiti”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે શ્રી જ્ઞાનેશ્વર મુલયે કોલ્હાપુરના રાજવી પરિવાર, સ્વપ્નદ્રષ્ટા મહારાજાઓ અને મહારાણી તારાબાઈની મહાનતા પર ખૂબ જ સરસ રચના લખી છે. શ્રી મોદીએ કહ્યું કે તેમની કરુણાની ઉત્કૃષ્ટ ભાવના આવનારી પેઢીઓને હંમેશા પ્રેરણા આપશે. શ્રી જ્ઞાનેશ્વર મુલયે MEAમાં ભૂતપૂર્વ સચિવ છે અને તેઓ કોલ્હાપુરના વતની છે. તેમણે ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પોલેન્ડ સાથે પશ્ચિમ મહારાષ્ટ્રમાં આવેલા કોલ્હાપુર શહેરની અવિશ્વસનીય જોડાણની વાર્તા વિશે એક લેખ લખ્યો છે. શ્રી જ્ઞાનેશ્વર મુલયે લખેલા લેખનો જવાબ આપતાં વડાપ્રધાને X પોસ્ટમાં કહ્યું; “કોલ્હાપુર રાજવી પરિવાર ( Kolhapur Royal Family ) , સ્વપ્નદ્રષ્ટા મહારાજા અને મહારાણી તારાબાઈની મહાનતા પર શ્રી જ્ઞાનેશ્વર મુલે દ્વારા ખૂબ જ સુંદર રચના. તેમની કરુણાની ઉત્કૃષ્ટ ભાવના આવનારી પેઢીઓને હંમેશા પ્રેરણા આપશે. @navnirmiti”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Mahakal Mandir Viral Ring Ceremony| બાબા મહાકાલના દરબારમાં નિયમોના ધજાગરા ગર્ભગૃહ પાસે કપલે એકબીજાને પહેરાવી વીંટી; સિક્યોરિટી એજન્સીને ફટકારાયો મોટો દંડ!
Tiffany Trump Akshardham Temple Delhi।ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી પર ચઢ્યો ભારતીય સંસ્કૃતિનો રંગ પતિ સાથે પહોંચી અક્ષરધામ મંદિર, ભવ્યતા જોઈ કહી દીધી આ મોટી વાત!
Bank Holidays June 2026 List। જૂન મહિનાની શરૂઆત સાથે જ બેંકોમાં રજાઓનો ભડાકો, શનિવારરવિવાર સહિત આટલા દિવસો સામેલ
Japan Bans Indian Mango Imports। હાફુસ અને કેસરના શોખીનોને મોટો ઝટકો જાપાનમાં કેમ અચાનક બંધ થઈ ગઈ ભારતીય કેરીની એન્ટ્રી? જાણી લો અસલી કારણ
Exit mobile version