Site icon

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં આટલા ટકા ઘટી ગઇ ભારતની ગરીબી, વર્લ્ડ બેંકના રિપોર્ટે ઉજાગર થઇ દેશની પ્રગતિની તસવીર; જાણો આંકડા

News Continuous Bureau | Mumbai

ભારત(India) એક ઝડપથી ઉભરતી અર્થવ્યવસ્થા(Economy) છે અને ગરીબી(Poverty) નાબૂદીમાં પણ અગ્રેસર છે.

Join Our WhatsApp Community

ભારતમાં 2011ની સરખામણીમાં 2019માં અત્યંત ગરીબીમાં 12.3 ટકાનો ઘટાડો થયો છે. 

ગરીબીનો આંકડો(Poverty figure) 2011 માં 22.5% થી ઘટીને 2019 માં 10.2% થયો છે.

ગ્રામીણ વિસ્તારોમાં(rural areas) ગરીબીમાં તુલનાત્મક રીતે તીવ્ર ઘટાડો થયો છે.

વર્લ્ડ બેંક પોલિસી રિસર્ચના(World Bank policy) વર્કિંગ પેપરમાં આ માહિતી આપવામાં આવી છે.

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા પ્રકાશિત વર્કિંગ પેપરમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતે અત્યંત ગરીબીને લગભગ દૂર કરી દીધી છે.

આ સમાચાર પણ વાંચો : સુપ્રીમ કોર્ટ પહોંચ્યો બુલડોઝરનો મામલો, જમીઅત ઉલમા-એ-હિંદે કોર્ટમાં દાખલ કરી અરજી.. કરી આ માંગણી 

MILAN 2026 Concludes: ‘મિલાન ૨૦૨૬’નું સફળ સમાપન: ભારતીય સમુદ્રમાં ૪૨ યુદ્ધ જહાજો અને સબમરીનનો શક્તિ પ્રદર્શન; INS વિક્રાંત પર યોજાયો ભવ્ય સમારોહ.
Supreme Court Slam NCERT Corruption Chapter: ‘શું ન્યાયતંત્ર ભ્રષ્ટ છે?’, NCERT પર સુપ્રીમ કોર્ટની ફટકાર; ચીફ જસ્ટિસ સૂર્યકાંતે પુસ્તકના લખાણ સામે ઉઠાવ્યા ગંભીર સવાલો..
Rajmarg Pravesh Portal: હાઈવે પ્રોજેક્ટ્સ માટે ‘સિંગલ વિન્ડો’ સિસ્ટમ શરૂ; હવે સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મળશે મુક્તિ..
IDFC બેંક ફ્રોડ: હરિયાણા સરકારના કરોડો રૂપિયા ચાઉં કરી જવાનું મસમોટું કૌભાંડ; માસ્ટરમાઈન્ડ પૂર્વ મેનેજર સહિત ૪ જેલભેગા, જાણો કેવી રીતે ખેલાયો ખેલ
Exit mobile version