Padma Awards : રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત સિવિલ ઇન્વેસ્ટિચર સમારોહ-2માં પદ્મ વિભૂષણ, 9 પદ્મ ભૂષણ અને 56 પદ્મશ્રી પુરસ્કારો એનાયત કર્યા

Padma Awards : 2 પદ્મ વિભૂષણ, 9 પદ્મ ભૂષણ અને 56 પદ્મશ્રી પુરસ્કારો ઇન્વેસ્ટિચર સેરેમની-II માં આપવામાં આવ્યા હતા.

by Hiral Meria
President awarded Padma Vibhushan, 9 Padma Bhushan, and 56 Padma Shri at Rashtrapati Bhavan today.

News Continuous Bureau | Mumbai

Padma Awards :  2 પદ્મ વિભૂષણ, 9 પદ્મ ભૂષણ અને 56 પદ્મશ્રી પુરસ્કારો ઇન્વેસ્ટિચર સેરેમની-II માં આપવામાં આવ્યા હતા. 

આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ( Narendra Modi ) અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ ( Amit Shah ) , ભારત સરકારના ઘણા મંત્રીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પદગ્રહણ સમારોહ પછી, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓએ તેમના નિવાસસ્થાને ગૃહ મંત્રી દ્વારા આયોજિત રાત્રિભોજન દરમિયાન પદ્મ પુરસ્કાર વિજેતાઓ ( Padma award winners ) સાથે વાર્તાલાપ કર્યો.

આ સમાચાર પણ વાંચો:  Water Supply : મુંબઈમાં શનિવારે કોલાબા, કોળીવાડા અને નેવલ વિસ્તારમાં આ ઈમરજન્સી સમારકારના કારણે રહેશે પાણી કાપ..

પદ્મ પુરસ્કાર વિજેતાઓ આજે સવારે (10 મે, 2024) રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ આપશે. તેઓ રાષ્ટ્રપતિ ભવન અને પ્રધાનમંત્રી મ્યુઝિયમની પણ મુલાકાત લેશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More