Site icon

આ તારીખે લંડન જશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ- મહારાણી એલિઝાબેથના અંતિમ સંસ્કારમાં આપશે હાજરી- જાણો વિગતે  

News Continuous Bureau | Mumbai

મહારાણી એલિઝાબેથ દ્વિતીય(Queen Elizabeth 2)ના રાજકીય અંતિમ સંસ્કાર(Funeral)માં સામેલ થવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ(Indian President Draupadi Murmu) યુનાઇટેડ કિંગડમ (United Kingdomજશે. 

Join Our WhatsApp Community

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (President Draupadi Murmu) 17-19 સપ્ટેમ્બર 2022ના ભારત સરકાર(Indian Govt) તરફથી સંવેદના વ્યક્ત કરવા માટે લંડન, યુનાઇટેડ કિંગડમ જશે. 

આ સિવાય ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મેક્રોન અને કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો પણ લંડન જશે. 

મહારાણીના અંતિમ સંસ્કાર 19 સપ્ટેમ્બરે વેસ્ટમિંસ્ટર એબ્બેમાં 2000 વીઆઈપી મહેમાનોની હાજરીમાં થશે. 

મહારાણી એલિઝાબેથ દ્વિતીયના રાજકીય અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં રાષ્ટ્રાધ્યક્ષોને સામેલ થવાની આશા છે. 

 આ સમાચાર પણ વાંચો : ગોઝારો બુધવાર- અમદાવાદમાં મોટી દુર્ઘટના- નિર્માણધીન ઈમારતની લિફ્ટ સાતમા માળેથી તૂટી પડી- આટલા  શ્રમિકોના નિપજ્યા મોત

President Draupadi Murmu: રાફેલની ગર્જના: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અંબાલાના આકાશમાં ઉડાન ભરી, ભારતીય વાયુસેનાનું વધાર્યું સન્માન.
Pakistan Army: લીપા વેલીમાં પાકિસ્તાની સેનાનો સીઝફાયર ભંગ, ભારતીય ચોકીઓ પર ફાયરિંગ
Delhi Airport: જુઓ: દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના: વિમાનથી થોડે દૂર ઊભેલી બસ બની આગનો ગોળો, જુઓ વિડિયો
Fake voter list: ઉદ્ધવ જૂથનો સણસણતો આક્ષેપ: ‘ચૂંટણી રોકી દઈશું’ – વોટર લિસ્ટ પર ઉઠાવ્યા સવાલ
Exit mobile version