Site icon

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારતના આગામી ચીફ જસ્ટિસની કરી નિમણુક – જાણો વિગત 

ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો,

મુંબઈ, 6 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

મંગળવાર

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે ભારતના આગામી ચીફ જસ્ટીસની નિમણુક કઈ છે. જસ્ટીસ નાથલાપતિ વેંકટ રમન્ના ભારતના ૪૮મા ચીફ જસ્ટીસ બનશે. રાષ્ટ્રપતિ તરફથી મહોર મળ્યા બાદ હવે જસ્ટિસ એન. વી. રામન્ના ૨૪ એપ્રિલે ચીફ જસ્ટિસ તરીકે શપથ ગ્રહણ કરશે. 

ઉલ્લેખનીય છે કે હાલના ભારતના ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેનો કાર્યકાળ ૨૩ એપ્રિલ ૨૦૨૧નાં રોજ પૂર્ણ થવાનો છે, તેથી જ તેમણે વરિષ્ઠતાના ધોરણે જસ્ટિસ એન. વી. રામન્નાના નામની ભલામણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને કરી હતી. 

આને કહેવાય સંતાકુકડી :CBI દિલ્હીથી પહોંચી મુંબઈ અને અનિલ દેશમુખ પહોંચ્યા દિલ્હી.

જસ્ટિસ એન. વી. રામન્નાનો કાર્યકાળ ૨૬ ઓગસ્ટ ૨૦૨૨ સુધીનો છે, જે છેલ્લાં દસકાનો સૌથી લાંબો કાર્યકાળ છે. 

Indian Railways Luggage Rules: ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા સાવધાન! 40 કિલોથી વધુ સામાન હશે તો ભરવો પડશે મસમોટો દંડ, જાણી લો રેલવેનો નવો નિયમ
Ram Sutar passes away: કલા જગતનો સૂર્ય અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન, દેશભરમાં શોકનું મોજું
Delhi Pollution: યા તો BS6 અથવા U-Turn: દિલ્હી પોલીસે બોર્ડર પરથી હજારો ગાડીઓ પાછી વાળી, VIP કાર સામે પણ કડક કાર્યવાહી
Fog Hits Delhi-NCR:દિલ્હી-NCRમાં ધુમ્મસનો કહેર: વિઝિબિલિટી ઝીરો થતા 22 ટ્રેનોના પૈડાં થંભ્યા, ફ્લાઈટના શિડ્યુલ ખોરવાતા મુસાફરો અટવાયા
Exit mobile version