રાષ્ટ્રપતિ રામનાથ કોવિડ ને એઇમ્સ માં ખસેડવા માં આવ્યા. આ શસ્ત્ર ક્રિયા થશે.

by Dr. Mayur Parikh

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિડ ને મિલેટ્રી હોસ્પિટલમાંથી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એઇમ્સ માં દિલ્હી ખાતે ખસેડવામાં આવ્યા છે.

તેમને છાતીમાં દુખાવો ઉપડતા મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેમના પર બાયપાસ સર્જરી કરવામાં આવશે.

રાષ્ટ્રપતિએ હોસ્પિટલમાં પણ પોતાનો કારભાર ચાલુ રાખતા અનેક બિલો પર હસ્તાક્ષર કર્યા હતા

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More