Site icon

રાષ્ટ્રપતિ રામનાથ કોવિડ ને એઇમ્સ માં ખસેડવા માં આવ્યા. આ શસ્ત્ર ક્રિયા થશે.

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિડ ને મિલેટ્રી હોસ્પિટલમાંથી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એઇમ્સ માં દિલ્હી ખાતે ખસેડવામાં આવ્યા છે.

તેમને છાતીમાં દુખાવો ઉપડતા મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેમના પર બાયપાસ સર્જરી કરવામાં આવશે.

Join Our WhatsApp Community

રાષ્ટ્રપતિએ હોસ્પિટલમાં પણ પોતાનો કારભાર ચાલુ રાખતા અનેક બિલો પર હસ્તાક્ષર કર્યા હતા

Middle East Tension: યુદ્ધના મેદાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા માટે માસ્ટર પ્લાન! વિદેશ મંત્રાલયે શરૂ કર્યો ૨૪x૭ કંટ્રોલ રૂમ; હેલ્પલાઈન નંબર સેવ કરી લેજો..
Middle East Conflict: દુશ્મનોના હુમલા થશે નિષ્ફળ! મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ભારત રશિયા પાસેથી ખરીદશે વધુ S-400 મિસાઈલ સિસ્ટમ; જાણો કેમ આ ડીલ છે ખાસ.
India Faces Major LPG Crisis: ભારતના રસોડા પર યુદ્ધની અસર: ઈરાન-અમેરિકા તણાવથી LPG પુરવઠા પર મોટું સંકટ; જાણો દેશમાં હવે કેટલા દિવસનો સ્ટોક બાકી?
SpiceJet Special Flights: વતન વાપસીની આતુરતા! યુએઈથી સ્પેશિયલ ફ્લાઈટ્સ શરૂ, પરંતુ કુવેતમાં ફસાયેલા ભારતીયોની વધી મુશ્કેલી; જાણો ગ્રાઉન્ડ રિપોર્ટ.
Exit mobile version