Site icon

રાષ્ટ્રપતિ રામનાથ કોવિડ ને એઇમ્સ માં ખસેડવા માં આવ્યા. આ શસ્ત્ર ક્રિયા થશે.

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિડ ને મિલેટ્રી હોસ્પિટલમાંથી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એઇમ્સ માં દિલ્હી ખાતે ખસેડવામાં આવ્યા છે.

તેમને છાતીમાં દુખાવો ઉપડતા મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેમના પર બાયપાસ સર્જરી કરવામાં આવશે.

Join Our WhatsApp Community

રાષ્ટ્રપતિએ હોસ્પિટલમાં પણ પોતાનો કારભાર ચાલુ રાખતા અનેક બિલો પર હસ્તાક્ષર કર્યા હતા

Sam Pitroda: સામ પિત્રોડા નું આઘાતજનક નિવેદન, પાકિસ્તાનમાં ‘ઘર જેવું લાગ્યું’; ભાજપે કોંગ્રેસ પર કર્યા પ્રહાર
Manmohan Singh: ભાજપ દ્વારા આતંકવાદી યાસીન મલિકના દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરાયેલા સોગંદનામા ને જાહેર કરાતા રાજકીય વર્તુળોમાં મચ્યો હડકંપ
Chabahar Port: ટ્રમ્પનો ભારતને બીજો ઝટકો; ટેરિફ બાદ હવે આ પ્રોજેક્ટ પરની છૂટ પણ રદ કરવામાં આવી
Rahul Gandhi: લોકતંત્ર પર સવાલ તો એજન્ટો શું કરી રહ્યા છે? રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના આરોપો પર પાર્ટીની અંદર જ મતભેદ
Exit mobile version