News Continuous Bureau | Mumbai
Dahyabhai Shastri : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ(PM Modi) પદ્મશ્રી પુરસ્કાર વિજેતા, સંસ્કૃતના ભારતીય વિદ્વાન અને બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય, નડિયાદના(Nadiad) સ્થાપક ડાહ્યાભાઈ શાસ્ત્રીના(Dahyabhai Shastri) નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના સંસ્થાપક પદ્મશ્રી ડાહ્યાભાઇ શાસ્ત્રીજીના અવસાનના સમાચાર દુઃખદ છે. તેઓએ આજીવન સંસ્કૃત ભાષાનો વ્યાપ અને શિક્ષણ વધે તે માટે કાર્ય કર્યું.
ઈશ્વર સદગત આત્માને શાંતિ પ્રદાન કરે એ જ પ્રાર્થના તથા શોકગ્રસ્ત અનુયાયીઓને સાંત્વના ॥
ૐ શાંતિ…!”
નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના સંસ્થાપક પદ્મશ્રી ડાહ્યાભાઇ શાસ્ત્રીજીના અવસાનના સમાચાર દુઃખદ છે. તેઓએ આજીવન સંસ્કૃત ભાષાનો વ્યાપ અને શિક્ષણ વધે તે માટે કાર્ય કર્યું.
ઈશ્વર સદ્ગત આત્માને શાંતિ પ્રદાન કરે એ જ પ્રાર્થના તથા શોકગ્રસ્ત અનુયાયીઓને સાંત્વના ॥
ૐ શાંતિ…!
— Narendra Modi (@narendramodi) October 10, 2023
આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈકર ઘ્યાન આપે! મુંબઈની આ રેલવે લાઇન પર રહેશે 29 દિવસનો મેગા બ્લોક, 2,700 લોકલ ટ્રેનો રદ.. જાણો શું છે કારણ..