Site icon

Dahyabhai Shastri : પ્રધાનમંત્રીએ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા, સંસ્કૃતના ભારતીય વિદ્વાન અને બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય, નડિયાદના સ્થાપક ડાહ્યાભાઈ શાસ્ત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો

Dahyabhai Shastri : પ્રધાનમંત્રીએ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા, સંસ્કૃતના ભારતીય વિદ્વાન અને બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય, નડિયાદના સ્થાપક ડાહ્યાભાઈ શાસ્ત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો

Prime Minister condoled the demise of Padma Shri awardee, Indian scholar of Sanskrit and founder of Brahmarshi Sanskrit Mahavidyalaya, Nadiad, Dahyabhai Shastri.

Prime Minister condoled the demise of Padma Shri awardee, Indian scholar of Sanskrit and founder of Brahmarshi Sanskrit Mahavidyalaya, Nadiad, Dahyabhai Shastri.

News Continuous Bureau | Mumbai 

Dahyabhai Shastri : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ(PM Modi) પદ્મશ્રી પુરસ્કાર વિજેતા, સંસ્કૃતના ભારતીય વિદ્વાન અને બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય, નડિયાદના(Nadiad) સ્થાપક ડાહ્યાભાઈ શાસ્ત્રીના(Dahyabhai Shastri) નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી.

Join Our WhatsApp Community

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના સંસ્થાપક પદ્મશ્રી ડાહ્યાભાઇ શાસ્ત્રીજીના અવસાનના સમાચાર દુઃખદ છે. તેઓએ આજીવન સંસ્કૃત ભાષાનો વ્યાપ અને શિક્ષણ વધે તે માટે કાર્ય કર્યું.

ઈશ્વર સદગત આત્માને શાંતિ પ્રદાન કરે એ જ પ્રાર્થના તથા શોકગ્રસ્ત અનુયાયીઓને સાંત્વના ॥

ૐ શાંતિ…!”

આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈકર ઘ્યાન આપે! મુંબઈની આ રેલવે લાઇન પર રહેશે 29 દિવસનો મેગા બ્લોક, 2,700 લોકલ ટ્રેનો રદ.. જાણો શું છે કારણ..

 

Narendra Modi: PM મોદી અને તેમના દિવંગત માતાના ડીપફેક વીડિયો મામલે કોંગ્રેસ સામે દિલ્હી પોલીસે કરી મોટી કાર્યવાહી
ITR Deadline: શું ખરેખર આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવાઈ? વિભાગે કરદાતાઓને આપ્યું મોટું અપડેટ
Air India: અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના કેસમાં થયો નવો ખુલાસો, તદ્દન નવું કારણ આવ્યું સામે
IND vs PAK: ‘નો હેન્ડશેક’ પર બોખલાયું પાકિસ્તાન, ટીમ ઈન્ડિયા સામે લીધું આ પગલું
Exit mobile version