Site icon

Prime Minister : પ્રધાનમંત્રીએ વાલ્મિકી જયંતી પર શુભેચ્છા પાઠવી

Prime Minister : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાલ્મીકિ જયંતીના શુભ અવસર પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી હતી.

Prime Minister extended greetings on Valmiki Jayanti

Prime Minister extended greetings on Valmiki Jayanti

News Continuous Bureau | Mumbai 

Prime Minister : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) વાલ્મીકિ જયંતીના ( Valmiki Jayanti ) શુભ અવસર પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી હતી.

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રીએ કહ્યું કે મહર્ષિ વાલ્મીકિના ( Maharishi Valmiki ) સામાજિક સમાનતા અને સદ્ભાવના અંગેના વિચારો આજે પણ સમાજને માર્ગદર્શન આપી રહ્યા છે. તેમના સંદેશાઓ દ્વારા, તેઓ યુગો સુધી આપણી સભ્યતા અને સંસ્કૃતિનો અમૂલ્ય વારસો બની રહેશે, એમ શ્રી મોદીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“વાલ્મીકિ જયંતી પર દેશવાસીઓને અભિનંદન. સામાજિક સમાનતા અને સદ્ભાવના સાથે સંબંધિત તેમના અમૂલ્ય વિચારો આજે પણ ભારતીય સમાજમાં ( Indian society ) સિંચન કરી રહ્યા છે. માનવતાના તેમના સંદેશાઓ દ્વારા, તેઓ યુગો સુધી આપણી સભ્યતા અને સંસ્કૃતિનો અમૂલ્ય વારસો બનીને રહેશે.”

આ સમાચાર પણ વાંચો : Prime Minister: પ્રધાનમંત્રી શ્રી એ સંત મીરાબાઈની જયંતી પર સૌને શુભેચ્છા પાઠવી

PM Modi Mizoram 2025: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો
Vrindavan: વૃંદાવન જ નહીં, પાકિસ્તાન સુધી છે બાંકેબિહારીજીની સંપત્તિ,મંદિર પ્રબંધન કમિટી કરી રહી છે આ કામ
Rafale Fighter Jet: ભારતીય વાયુસેના રાફેલ ફાઇટર જેટ નર લઈને સરકારને કરી આવી ડિમાન્ડ, શું ભારતમાં જ થશે તૈયાર?
PM Modi Manipur visit: મણિપુર હિંસા બાદ PM મોદીની પ્રથમ મુલાકાત, આ શહેર થી શરૂ થશે તેમનો પ્રવાસ
Exit mobile version